Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 598
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૈતિક મૂલ્ય નસેનસમાં ઉતરી જાય તેવી આચાર અને સંસ્કાર નિયત કરી દીધા. આ સમગ્ર ગ્રંથનું ટુંકમાં નિરૂપણ નીચે પ્રમાણે થઈ શકશે. (૧) વિચારકર્તક અધ્યાત્મિક જગત અને વસ્તુગત બાહ્ય જગત એ બન્નેનાં ક્ષેત્રો ભિન્ન છે. (૨) વિચારકર્તક વિભાગણી એટલે સંસ્કારદર્શક વર્ણ અને પ્રાત્યક્ષિક વિભાગણું એટલે આનુવંશિક જાતિ. (૩) વર્ણ એ મેરે સમૂહ. (genus) તદન્તરગત જાતિને નાને સમૂહ. (speceig). . (૪) વિચારક જગતમાં નૈતિક મૂલ્ય ઉત્પન્ન થાય છે અને તે થેય અનુસાર બાહ્ય જગતમાં આચાર ઉત્પન્ન થાય છે. (૫) પ્રગતિ વગેરે બાબતે સર્વ આભાસ યુક્ત છે. વંશપરંપરાગત સંસ્કૃતિ સંરક્ષવી એજ સંસ્કૃતિનું આદ્ય ધ્યેય છે. (૬) આ સમાજ પ્રત્યક્ષ પ્રમાણોથી જોતાં વધુ સુખી કરે છે. આવી રીતનો આ સમાજ છે અને તેમાં ખળભળાટ શરૂ થયો છે. તેના રક્ષણાર્થ પરમેશ્વર આપણને મદદ કરશે; પરંતુ આપણે હીલચાલ કરવી જોઈએ. विधि समयनियागाद्दीप्तिसंहारजिह्मम् । शिथिलमसुमगाधे मनमापत्पयोधौ ॥ रिपुतिमिरमुदस्योदीयमानं दिनादौ । दिनकृतमिव लक्ष्मीस्त्वां समभ्थेतु भूयः ॥' આ વચનની સત્યતા આપણે પણ અનુભવી શકીશું. १ किरातार्जुनीयम्-भारवी For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620