Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ 3 સાદર સમર્પણ પૂર્વભવની આરાધનાથી આ ભવમાં જેમનો યોગમાર્ગમાં વિકાસ થયો છે. શાસન પ્રભાવનાના દરેક કાર્યોમાં જેઓ પોતાનો ફાળો આપવા છતાં અંદરથી અત્યંત નિર્લેપ રહે છે. “રિસન તરસીયે”ના બે ભાગ દ્વારા જેમણે જગતને અનુપમ સાધનામાર્ગ બતાવ્યો છે તે યોગમાર્ગના પરમસાધક આચાર્યદેવ શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં આ પુસ્તક સપ્રેમ સમર્પણ... પંન્યાસ મુક્તિદર્શનવિજય Jain Education International 2010_05 - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 398