Book Title: Yogadraushtina Ajwala Part 2 Author(s): Muktidarshanvijay Publisher: Vardhaman Seva Nidhi Mumbai View full book textPage 4
________________ 3 સાદર સમર્પણ પૂર્વભવની આરાધનાથી આ ભવમાં જેમનો યોગમાર્ગમાં વિકાસ થયો છે. શાસન પ્રભાવનાના દરેક કાર્યોમાં જેઓ પોતાનો ફાળો આપવા છતાં અંદરથી અત્યંત નિર્લેપ રહે છે. “રિસન તરસીયે”ના બે ભાગ દ્વારા જેમણે જગતને અનુપમ સાધનામાર્ગ બતાવ્યો છે તે યોગમાર્ગના પરમસાધક આચાર્યદેવ શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં આ પુસ્તક સપ્રેમ સમર્પણ... પંન્યાસ મુક્તિદર્શનવિજય Jain Education International 2010_05 - For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 398