Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri

View full book text
Previous | Next

Page 520
________________ વિધિ સંગ્રહ ૪૯૪ * ઘણે ઠેકાણે શાંતિ સ્નાત્ર હાય ત્યારે અગાઉથી કાચી માટીની ઈંટોથી પીઠિકા બનાવવી પડે છે. તેમાં મુખ્યતાએ એ બાબતેની જરુર પડે છે. પીžિકા અનાવવી તે કેટલી જાડી પહેાળી ને ઊંડી મનાવવી? અને તેના પર ચારે દિશામાં કયા કયા ચિત્રા પેન્ટર પાસે કરાવવા ? * પીઠિકાના માપની નોંધ નીચે પ્રમાણે છે. ઈંચ લંબાઈ પ્રભુ મુખ પૂ'માં હોય તા ઉત્તરમાં હાય તા દક્ષિણમાં હોય તો પશ્ચિમમાં હાય તો " હ ° Jain Education International 5) છ ૨૫ 66 Ho ૩૦ ૩૨ સર્વ સામાન્ય પીઠિકા બનાવવી હાય તા આ માપ છે. પહેાળાઈ ને ઊંડાઈ ૨૫ २७ AAKA २७ ३७ For Private & Personal Use Only ૨૫ પીડિકાના ઉપરના ભાગમાં વચમાં એક શ્રીફળ મૂકાય તેટલી જગ્યા રાખવી જોઇએ. પીઠિકા અન્યા પછી પેન્ટર પાસે ચિત્ર દ્વારાવવા પડે તેના માટે આ ચિત્ર તૈયાર કરીને મૂકેલ છે. ૨૫ २७ ૨૫ ૨૫ ૨૫ ૧ પૂર્ણ કુંભ-૨-એ -૩- લક્ષ્મીદેવી ૪ હી પૂર્ણ ભનુ ચિત્ર પ્રભુ સન્મુખ થાય તેમ બનાવવું. એ કાર-પ્રભુના જમણા હાથે રહે તેમ બનાવવા લક્ષ્મીદેવી આપણને જિનમંદિરમાં દાખલ થતાં સન્મુખ લાગે તેમ બનાવવા. અને હી કાર પ્રભુજીના ડાબા હાથે આવે તે રીતે પેન્ટીંગ કરાવવું જોઇએ. વધુ માહિતી ક્રિયાકારક પાસેથી મેળવી લેવી. તા. ક. લક્ષ્મીદેવીના ચિત્રમાં હાથી એક ખાજુ બતાવેલ છે પણ બન્ને બાજુ અભિષેક કરતાં હાથીએ બનાવવા જોઈ એ. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538