Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 43
________________ वादोपनिषद् ૬૫ वादोपनिषद तस्योपलब्धि:- नवनवबहुमानप्रयोजिका प्राप्तिः, तदर्थं तदेतोः । परसिद्धान्ते हि द्विधोपलम्भसम्भवः, दृष्टेष्टबाधितस्येतरस्य च । आद्ये स्वदर्शनादरवृद्धिहेतुरुक्तनिश्चयः । यथोक्तम् - शिवमस्तु कुशास्त्राणां वैशेषिकषष्टितन्त्रबौद्धानाम् । दुर्विहितत्वाद्येषां भगवत्यनुरज्यते चेत: - इति। द्वितीयेऽपि तन्निश्चय एव, संवाददर्शनात् । અને તેનાથી અપૂર્વ બહુમાન જાગે એના માટે પરસિદ્ધાન્ત જાણવો જોઈએ. પ્ર.:- તમારું આ વક્તવ્ય ઉપરથી જતું રહ્યું છે. કાંઈ ફોડ પાડો તો અંદર ઉતરે. ઉ.:- જુઓ, પરસિદ્ધાન્તમાં બે પ્રકારની વસ્તુ મળી શકે, એક તો પ્રત્યક્ષ, તર્ક વગેરેથી બાધિત અને બીજી તેનાથી અબાધિત. પહેલી વસ્તુ છે - પ્રાવાનિ નવન્ત (પથરો તરે છે), જેવા એમના શાઅવાક્યો જેમને સ્વયં તેઓ પણ પ્રમાણ નથી માનતા. કારણ કે એ પ્રત્યક્ષબાધિત છે. આત્મા એકાંત નિત્ય કે એકાંત અનિત્ય છે. આવી વાતો અનુમાનથી-તર્કથી બાધિત છે. આવા વચનો જોઈને અધ્યેતાને પોતાના દર્શન પર આદરની વૃદ્ધિના કારણભૂત એવો સ્વદર્શનની તત્ત્વનિષ્ઠતાનો નિશ્ચય થાય. આવો નિશ્ચય થવાથી જ એક પરીક્ષકે કહ્યું છે કે - વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે કુશાસ્ત્રોનું કલ્યાણ થાઓ. કારણ કે એમની પ્રત્યક્ષાદિથી બાધિત કઢંગી રચના જોઈને જિનેશ્વર ભગવંતો પ્રત્યે અમારું ચિત્ત અનુરાગી થાય છે. અને જો પ્રત્યક્ષાદિથી અબાધિત વચન મળશે તો એ વચન જિનાગમનું જ હશે, હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે કે પરદર્શનીઓની પ્રત્યેક સમ્યક્ વાણી જિનપ્રવચનથી અનન્ય છે. ૧. ષોડશક T૧-૧૨ા. उपलक्षणमिदं तेनान्यान्यपि प्रयोजनानि परशास्त्राध्ययनस्याभ्यूह्यानि, यथाहुराचार्याः - चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं निच्छयसुद्धं न याणंति - इति । एतादृशप्रयोजनेनैव परसिद्धान्तविज्ञयतेत्यत्र निष्कर्षः । ननु किमत्रावधारणव्यवच्छेद्यम् ? किमस्ति कथञ्चित्तदध्ययननिषेधः? अस्तीति ब्रमः। कथमिति चेत ? अत्राह- पर स्वान्यः, पक्षः પ્રથમ દ્વાવિંશિકામાં દિવાકરજી સ્વયં પણ કહે છે કે પરદર્શનના સુભાષિતો જિનાગમસમદ્રનાં છાંટા જેવા છે. આ રીતે જિનાગમનો સંવાદ જોવાથી તેની તત્ત્વનિષ્ઠાનો નિશ્ચય જ થવાનો. આ નિશ્ચય જ એનું ફળ છે એવું નથી. આ તો ઉપલક્ષણ છે. માટે પરશાસ્ત્રનું અધ્યયન કરવાનાં બીજા પણ પ્રયોજનો જાણવા જોઈએ. જેમકે સન્મતિતર્કમાં દિવાકરજી કહે છે - જેઓ ચરણસિત્તરી-કરણસિત્તરીના ઉગ્ર આચારપાલનમાં એક્કા છે, પણ સ્વદર્શન અને પરદર્શનના શાસ્ત્રોના અભ્યાસમાં ઉધમ નથી કરતાં, તેઓ નિશ્ચયશુદ્ધ એવા ચરણ-કરણના સારને જાણતા નથી. આ રીતે એવા ચરણકરણસારજ્ઞાનપ્રાપ્તિ વગેરે પ્રયોજનથી જ પરસિદ્ધાંત જાણવા જોઈએ એવો નિચોડ છે. પ્ર.:- તમે એવું ગરબડિયું બોલો છો કે અમે સમજતા હોઈએ તો ય અટવાઈ જઈએ. એવા પ્રયોજનથી જ જાણવા. આવો જકાર મુકીને તમે કોની બાદબાકી કરવા માંગો છો ? શું અમુક પ્રયોજનથી તે ન જાણવા જોઈએ એવું છે ? ઉ. :- હા, કેવી રીતે ? એનો જવાબ દિવાકરજી જ પ્રકાશે છે - બીજાના દર્શનને ક્ષોભાયમાન કરવા માટે તેમની નબળી કડીઓને શોધવા માત્રની વૃત્તિથી જ તેનો અભ્યાસ કરીને એમની દુઃખતી નસ १. सन्मतितकें ।।१६४।। २. अत्रत्यं वादस्थलं न्यायविशारदे (भुवनभानवीयमहाकाव्यवार्तिके)। दृश्यतां चतुर्थ परिशिष्टम्।

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64