Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 49
________________ वादोपनिषद् ૭૮ वादोपनिषद् सदुपदेष्टार इति। यद्वा सतां विवादिना सह वादावतारस्यैव प्रायोऽसम्भवान्निर्नयप्रश्नावकाश एव नेति स्वरूपविशेषणमिदं न तु व्यवच्छेदकम् । तथा परिचितम् - परितः सतताऽऽसेवितत्वेन स्वभ्यस्ततया चितम् - सन्ततसजातीयसञ्चयान्महत्तामापन्नं गुणेषु प्रतिवादिप्रभृतेविद्वत्तादिविशेषेषु वात्सल्यम् - प्रसन्नदृष्टि- मधुरप्रियवचन - मुखोल्लाવિશ્વ પ્રત્યેની કરુણાથી ઉભરાઈને શાસ્ત્રકારો સર્જન કરે છે એમાં ખોટા ઉપદેશની-સજ્જનતાને આંચ લાવનારા વચનની શક્યતા જ નથી. બીજું સમાધાન એ થઈ શકે કે જેમ હરિભદ્રસૂરિજીએ શુષ્કવાદ - વિવાદમાં પડવું નહીં, એવો સંકેત કર્યો છે તે મુજબ સજ્જનો એને યથાસંભવ ટાળે એનાથી દૂર રહે. તેથી એવો અનીતિયુક્ત પ્રશ્ન થવાનો અવકાશ જ ન રહે. પ્ર.:- આ તો તમે ઉલમાંથી ચૂલમાં પડ્યા. આ રીતે સમાધાન કરતાં તો બીજો પ્રશ્ન ખડો થાય છે કે તો પછી પેલા વિશેષણનું શું ? ઉ.:- વિશેષણો સામાન્ય નિષેધ = વ્યવચ્છેદક જ હોય છે એવું નથી. કોઈ એમ કહે કે કેવું સફેદ દૂધ ! તો આ ‘સફેદ' વિશેષણ કોઈનો વ્યવચ્છેદ નથી કરતું. કારણ કે સફેદ સિવાયના કલરનું દૂધ જ હોતું નથી. માટે આવું વિશેષણ સ્વરૂપદર્શક કહેવાય છે. આમ આ સમાધાનમાં પણ ‘નીતિયુક્ત ગંભીર રીતે' - આ સ્વરૂપદર્શક ક્રિયાવિશેષણ છે. સજ્જનોને કરાતા પ્રશ્નો પ્રાયઃ આ સ્વરૂપના હોય છે. વિજય પામવાની બીજી યોગ્યતા છે કે એ વાદી ગુણાનુરાગી હોય. પ્રતિવાદી, સભ્યો અને સભાપતિના વિદ્વતાદિ ગુણોનો એ १. प्रथमश्लोकवृत्तिस्थहारिभद्रवादाष्टकोक्तनीत्या यथासम्भवं सद्भिस्तद्वर्जनात्। सादिव्यक्तीभवन् स्नेहः, एवं प्रीतिः परमसन्तोषस्वरूपा रतिः, सैवानन्दनिबन्धनतयोत्सवः, तम्, उत् - अत्यर्थं सूते सुखमुत्सव इति निरुक्तेः, तथा उत्- उच्चैनतिः परिणतिरून्नतिः, वरतरगुणभाविततेत्यर्थः। तां च कुरुते विधत्ते । स्वगुणाधिकरणकपरवात्सल्यप्रयुक्तानन्दोत्साहितो जनस्तत्तद्गुणपुष्टिमाप्नोतीति प्रतीतम् ।।२२।। ननु 'फटाटोपो भयङ्कर' इति प्रसिद्धा रीतिः किमनेन वात्सચાહક હોય અને એટલે જ એનો ગુણાનુરાગ વધી વધીને ઘણી મોટી કક્ષાનો બની ગયો હોય. આ ગુણાનુરાગ એની પ્રસન્ન દૃષ્ટિ, મધુર અને પ્રિય વચન અને મુખના ભાવોલ્લાસથી વ્યક્ત થઈ રહ્યો હોય, એવો વાદી પરમસંતોષરૂ૫ રતિ કરે છે. એ પ્રીતિ જ સભ્ય વગેરે માટે ઉત્સવ બની જાય છે. ઉત્સવની વ્યુત્પત્તિ જ છે કે જે અત્યંત સુખ આપે તે ઉત્સવ. તથા ઉન્નતિ કરે છે એટલે કે સભ્યાદિના ગુણોને ઉંચી કક્ષામાં પરિણમાવે છે. એમની વિદ્વત્તાને ઉત્તમોત્તમ તબક્કામાં લઈ જાય છે. પોતાના ગુણોમાં બીજાને અનુરાગ હોય એ જોઈને સહજપણે વ્યક્તિને આનંદ થાય છે અને આ આનંદથી એનો ઉત્સાહ વધે છે, તે તે ગુણો પુષ્ટિ પામે છે એ હકીકત પ્રતીત જ છે. રિશી. પ્ર.:- વાહ વાહ, તમારી વાતો તો અવિચારિત-રમણીય છે. નીતિશાસ્ત્રો કહે છે કે નિર્વિષ સર્ષે પણ મોટી ફણા રાખવી જોઈએ. ઝેર હોય કે ન હોય પણ ફણાનો ઠઠારો જ ભયંકર છે. એનાથી જ એ સાપનું કામ થઈ જશે. આ જ રીતે દુનિયામાં પ્રસિદ્ધ છે. તમે તો ઝેરીલા નાગને ય ઉદર બનવાનું શીખવાડો છો. વાદમાં વળી આવા ગુણાનુરાગનું શું કામ છે ? १. निर्विषेणापि सर्पण कर्तव्या महती फणा। विषमस्तु न वाऽप्यस्तु, फटाटोपो भयङ्करः।। इति सम्पूर्णवृत्तम्।

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64