Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ (૮) | શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમ: ॥ श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ ! તેં નમઃ | આ વિવિત્ર Dર્નનો તિઃ કીડી હોય કે હાથી, માનવી હોય કે સુર-અસુર... સંસારી જીવમાત્ર કર્મના ઉદયને પરતંત્ર છે... જ ચક્રવર્તીઓ, ઇન્દ્રો કે યાવત્ તીર્થકર-ગણધરો પણ એક દિવસ મરણને શરણ થાય છે; એ કર્મની જ વિચિત્રતા છે ને ? છે જેમની અપ્રતીમ દેશનાશક્તિથી અનેક આત્માઓ મોક્ષને પામી જાય એ ચૌદપૂર્વીઓ પણ અનંત કાળ નિગોદમાં ફેંકાઈ જાય; એ પણ કર્મની જ વિચિત્રતા છે ને ? રાજા રંક બને ને રંક રાજા બને, રોગી નિરોગી બને ને નિરોગી સરોગી બને; એ બધી પણ કર્મની જ વિચિત્રતા છે ને? મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે કે – “જે જીવ કર્મની વિચિત્રતાઓને યથાવત્ જાણે છે, એ જીવને (૧) દુઃખમાં દીનતા, કે (૨) સુખમાં વિસ્મય કદી ન થાય..” આ કર્મના વૈચિત્ર્યનું નિરૂપણ જ કમ્મપયડી-પંચસંગ્રહ વગેરે શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવાયું છે... પરમપૂજ્ય કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની કૃપા-આશીર્વાદ-માર્ગદર્શનથી મારા પ્રગુરુવર્ય - દીક્ષાદાનેશ્વરી પરમપૂજય આ.ભ. શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે ૭૬ ગાથામય ઉદયસ્વામિત્વ' નામની સુંદર કૃતિનું નિર્માણ કર્યું... ® दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च विस्मितः ।। ____ मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् ॥२१/१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 184