Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 302
________________ તર્કભાષા વાર્તિકમ भावे विशिष्टाभावाद् विशिष्टस्य च हेतुत्वेनोपादानात् शेषं पूर्ववत् । • व्याप्यत्वासिद्धस्तु स एव यत्र हेतोर्व्याप्तिर्नावगम्यते । स द्विविधः । एकः साध्येनासहचरितोऽपरस्तु सोपाधिकसाध्यसंबन्धी । तत्र प्रथमो यथा यत् सत् तत् क्षणिकं, यथा जलधरः संश्च विवादास्पदीभूतः शब्दादिरिति। अत्र हि शब्दादिः पक्षस्तस्य क्षणिकत्वं साध्यं, सत्त्वं हेतुः । न चास्य हेतोः क्षणिकत्वेन सह व्याप्तौ प्रमाणमस्ति । शं :- मला 'गुगत्व' से विशेषाग छ, भने ते तो श६मा छ ।. तथी विशेषागनी अभाव छ भ भ (3डी छौ) ? સમાધાન :- બરાબર છે. ગુણત્વ તો છે જ, પણ તે વિશેષણ નથી તે જ હેતુનું વિશેષણ.કહેવાય કે જે અન્યનું વ્યાવર્તક (દૂર કરનાર) હોઈ પ્રયોજનવાળું હોય. ત્યારે ગુણત્વ તો અહીં નિપ્રયોજન જ (આવ્યું) છે. તેથી જ તેને અસમર્થ એમ કહ્યું છે. असमर्थ विशेष्य (नामनो योथो २१३५सिद्ध), भते । अनुमानमः ઊલટો પ્રયોગ કરીને (મળી શકે છે). જેમકે, શબ્દ, નિત્ય છે, કારણ કે તે • કારણથી ઉત્પન્ન થયેલ ન હોઈ ગણ છે. અકારણકત્વ - જે કોઈ કારણથી ઉત્પન્ન થતુ નથી તે નિત્યજ હોય છે, જેમ આકાશ, એટલે અહીં તો માત્ર વિશેષણથી જ નિત્યત્વ સિદ્ધ થઈ શકે તેમ હોઈ વિશેષ અસમર્થ છે. પરંતુ તે સ્વરૂપાસિદ્ધ એટલા માટે છે કે વિશેષ્યના અભાવમાં વિશિષ્ટનો પણ અભાવ હોય છે, અને અહીં વિશિષ્ટનો હેતુ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. શેષ (ચર્ચા) પૂર્વવત (समावी). ...इदानीमुपाधिसहितो व्याप्यत्वासिद्धः प्रदर्श्यते । तद्यथा स श्यामो मैत्रीतनयत्वात्, परिदृश्यमानमैत्रीतनयस्तोमवदिति। अत्र हि मैत्रीतनयत्वेन श्यामत्वं साध्यते । न च मैत्रीतनयत्वं श्यामत्वे प्रयोजकं किं तु शाकाद्यन्नपरिणाम एवात्र प्रयोजकः । प्रयोजकश्वोपाधिरूच्यते । अतो मैत्रीतनयत्वेन श्यामत्वेन सम्बन्धे शाकाद्यन्नपरिणाम एवोपाधिः । यथा वा अग्नेधूमसंबन्ध आर्टेन्धनसंयोगः । अत एवोपाधिसंबन्धाद् व्याप्तिर्नास्तीति

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330