Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 574
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૪ સુરસુંદરીચરિત્ર. ॥ अथ पञ्चदशः परिच्छेदः प्रारभ्यते ॥ હવે તે અંબરીષ પોતાના પૂર્વભવના વૈરી મુનિ તથા સાધ્વીના વધકર્યાબાદ અહુ આનંદ મા અંબરીષસુરાધમ. નવાલાગ્યા.તેમજ તેસ્થાનમાંરહીને ના રકના જીવાને નિર ંતર બહુપ્રકારની વેદનાઓ કરતા તેદુષ્ટ તેથીજ મ્હોટા સ ંતાષ માનતાહતા. એવાં અકૃત્ય કરવાથી બહુ પાપકર્મ આંધીને આયુષ્ની સમાપ્તિ થઇ એટલેતેત્યાંથીચ્યવનેવિધવાએવીકેાઇક પુÅલી(વ્યભિચારિણી) ના ગર્ભમાં ઉત્પન્ન થયા. તે દુરાચારિણી ગર્ભની કાળજી તે રાખેજ શાની? પરંતુ જેમ ફાવે તેમ ખાટા, ખારા અને તિખા પદાર્થોનું સેવન કરીને ગર્ભનું શરીર તેણીએ સડાવી નાખ્યુ. જેથી તે રૌદ્રધ્યાનને આધીન થઈને મરણ પામ્યા, ત્યાંથીસાતપાપમનુ આયુષ બાંધીનેપ્રથમએવા નરકસ્થાનમાં તેઉત્પન્નથયેા. નારકનાભવમાં ખહુતીવ્ર દુ:ખાભાગી પેાતાનુ આયુષ સમાપ્ત કરીને ત્યાંથીપણુનીકળ્યા અને આભારતક્ષેત્રમાં બ્રાહ્મણનેત્યાંદુર્ગતનામે, પુત્રપણેઉત્પન્નથયેા,તેવિપ્ર માત્રદારિપ્રથીજ સંપૂર્ણ હતા, તેનેત્યાં અનુક્રમે તે દુત વૃદ્ધિ પામવા લાગ્યા. પરંતુ અતિ દરિદ્રતાના દુ:ખથી બહુ ગભરાઈગયા,કાઇ પણ પ્રકારની શાંતિ હૈના સ્વપ્નમાંપણ આવતી નહેાતી; જેથી તે અત્યંત પીડાવાલાગ્યા અને અહર્નિશ પેાતાનાદુ:ખની ચિ તામાંથી મુક્ત થતા નહેાતા. “ અન્યત્ર પણ કહ્યું છેકે;– Acharya Shri Kailassagarsuri Gyanmandir दारिद्र्याकुलचेतसां सुतसुताभार्यादिचिन्ताजुषां, नित्यं दुर्भरदेहपोषणकृते रात्रिन्दिवा विद्यताम् । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635