Book Title: Sulabh Charitrani Part 02 Author(s): Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 5
________________ સમયનો યોગદાન આપી અને આ જ્ઞાન-ખજાનો શુદ્ધ કરાયો છે. અંતે ♦ પંડિતવર્ય શ્રી અમૃતભાઇ પટેલની સૂક્ષ્મદૃષ્ટિનો પ્રકાશ પણ પ્રાપ્ત થયો. અને આ સરસ-મજાનું બાવ્રતોના ચરિત્રોનું સંકલન સુલભ ચરિત્રાણિ ભાગ-૨ અને ૩ સ્વરૂપે પ્રગટ થઇ રહ્યો છે. અનુમોદનીય સહકાર : સુલભચરિત્રાણિ ભાગ-૨ નાં પ્રકાશનનો લાભ શ્રી માંડવી શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ શ્રી શીતલનાથ તપગચ્છ જૈન દહેરાસર દ્વારા જ્ઞાનખાતાની ૨કમમાંથી લેવામાં આવેલ છે. આ સર્વ સંકલન-સંપાદનમાં મારું તો ફક્ત નામ જ છે. બાકી સર્વ પરિશ્રમ મારા લઘુગુરુબંધુ આ. હેમપ્રભસૂરિનો છે. આવા ઉપયોગી ગ્રંથોના સંપાદન દ્વારા મહાત્માઓ સ્વાધ્યાયમાં મગ્ન બનીને આત્મિક આરાધના-સાધનાનો આસ્વાદ પામી પૂર્ણ જ્ઞાનપદને પામનારા બનીએ. -પં. વજ્રસેનવિજયPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 154