________________
સમયનો યોગદાન આપી અને આ જ્ઞાન-ખજાનો શુદ્ધ કરાયો છે.
અંતે
♦ પંડિતવર્ય શ્રી અમૃતભાઇ પટેલની સૂક્ષ્મદૃષ્ટિનો પ્રકાશ પણ પ્રાપ્ત થયો.
અને
આ સરસ-મજાનું બાવ્રતોના ચરિત્રોનું સંકલન સુલભ ચરિત્રાણિ ભાગ-૨ અને ૩ સ્વરૂપે પ્રગટ થઇ રહ્યો છે.
અનુમોદનીય સહકાર :
સુલભચરિત્રાણિ ભાગ-૨ નાં પ્રકાશનનો લાભ શ્રી માંડવી શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ શ્રી શીતલનાથ તપગચ્છ જૈન દહેરાસર દ્વારા જ્ઞાનખાતાની ૨કમમાંથી લેવામાં આવેલ છે.
આ સર્વ સંકલન-સંપાદનમાં મારું તો ફક્ત નામ જ છે. બાકી સર્વ પરિશ્રમ મારા લઘુગુરુબંધુ આ. હેમપ્રભસૂરિનો છે.
આવા ઉપયોગી ગ્રંથોના સંપાદન દ્વારા મહાત્માઓ સ્વાધ્યાયમાં મગ્ન બનીને આત્મિક આરાધના-સાધનાનો આસ્વાદ પામી પૂર્ણ જ્ઞાનપદને પામનારા બનીએ.
-પં. વજ્રસેનવિજય