Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ જીવન ઝરમર ૧૭૮૨માં કર્યું. ત્યાં આસો વદમાં ૮૯ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસી થયા. તેમની સ્મૃતિમાં તેમનાં પગલાં યુક્ત દેરી ખંભાત પાસે શક્કરપરામાં કરાવેલ છે. જે આજે વિદ્યમાન છે. તેઓશ્રીએ ઘણા ગ્રંથો રચ્યા છે. ૧. નરભવ દૃષ્ટાંતમાળા ૨. પાક્ષિકવિધિ પ્રકરણ ૩. સાધુવંદન રાસ તથા ૪. ઉપાસક દશાંગ ટબાર્થ વગેરે ૧૩ ગ્રંથો નયવિમલગણીની અવસ્થામાં રચ્યા છે. તથા ૭૫00 શ્લોક પ્રમાણ પ્રશ્ન વ્યાકરણવૃત્તિ, તથા સંસારદાવાવૃત્તિ વગેરે ગ્રંથો આચાર્યપણામાં બનાવ્યાં છે. તે સિવાય અનેક સ્તવનો, સક્ઝાયો, થોયો વિગેરે બનાવ્યાં છે. આ પ્રમાણે ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. તેમનું વિશેષ ચરિત્ર જાણવા ઈચ્છનારે વીજાપુરનો ઈતિહાસ તથા પં. મુક્તિવિમલગણિ સંગ્રહિત પ્રાચીન સ્તવન સંગ્રહ જોવા. | (દેવવંદનમાલામાંથી) [ ૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118