Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 28
________________ ( ૨૫ ) નાપાક અને હિંસક વસ્તુ દયાધમને પૂજનાર માણસથી વપરાય ખરાં કે ? હેના જરૂર આ વાત પર વિચાર કરે. અને એવાં, દેશની પાયમાલી કરનારાં અને ધર્મની અધોગતિ કરનારાં કપડાંના મેહ છોડી શુદ્ધ સાદાં વસ્ત્રામાં પેાતાના અંગને અને ધર્મને દીપાવે. સહુથી પહેલા સંયમ ખાવામાં અને પહેરવામાં જોઇએ. એમાં જ મીંડુ ’ હોય તો આગળ કેમ ચલાય ? ( લીલવણી સુકવણી લીલવણી–મુકવણીના સંબંધમાં બ્લેનમાં બહુ અવિવેક પ્રવતા હાય તેમ જોવાય છે. સાધારણતયા એવી માન્યતા પ્રચલિત છે કે તિથિએ લીલવણી ખાવામાં દોષ, પણ તેને સુકવીને ખાવામાં દોષ નહિ. પણ આ માન્યતા બહુ ગેરસમજવાળી છે. લીલેાતરી ખાવામાં જો દોષ હોય તે તેને સુકવીને ખાવાથી દોષ કયાં ઉડી જવાના હતા ? આ તે સાદી અક્કલના માણસ પણ સમજી શકે તેવુ છે. આઠમ, ચૌદશ આદિ તિથિએઝે લીલેતરી ન ખવાય માટે તેને સુકવી ભરી રાખા, એટલે તિથિએ ખાઇ શકાશે–આવી ભાવના કેટલી બેહુદી છે. તિથિએ લીલેાતરી ખાનારને દોષ લાગે અને તેની ચુકવણી ખાનારને વાંધા નહિ આવું જો કાઈ માનતા હોય તેણે પેાતાના એ ભ્રમ કાઢી નાખવા જોઇએ. લીલવણીની રસવૃત્તિ તિથિએ નથી પાષી શકાતી માટે તેને સુકવીને તે ચુકવણીથી તે રસવૃત્તિ પાષવાના પ્રયત્ન કરાય છે! આમાં કયાં રહી અહિંસા અને કયાં રા સ્વાદસયમ ! ને તિથિએ લીલેાતરી ત્યાજ્ય હાય તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38