Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 35
________________ III IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII: પવિત્ર વાચનનો મહાન લાભ ! - આજેજ ! - જીવનની શાન્તિને સાચે સલાહકાર મહાન ધર્મભાવનાને પોષનાર અદ્વિતીય ગ્રન્થ અધ્યાત્મતવાલક [ સુપ્રસિદ્ધ વિદ્વાન મુનિ મહારાજશ્રી ન્યાયવિજયજીની કસાયલી કલમથી લખાયેલું મહાન પવિત્ર પુસ્તક] મૂળ સંસ્કૃત, અને ગુજરાતી અનુવાદ સાથે બીજી આવૃત્તિ બહાર પડી ચુકી છે. તમે જગતના અશાતિમય વાતાવરણમાં આથડી રહ્યા છે, માનસિક ઉગ અને ચિતાથી તમે ત્રાસી ગયા હે, સંસારના કપરા અનુભવથી કંટાળી ગયા છે, સતાપની આગમાં બળી રહ્યા છે, કલેશ અને કંકાસથી થાકી ગયા છે, જીવન તમને અકારૂં થઈ પડયું હોય – તો - આ મહાનૂ ગ્રન્થ જરૂર વાંચે ! તમારી અશાતિ દૂર કરે ! સાચે આનન્દ મેળવો ! ખરું સુખ પ્રાપ્ત કરો ! તમને જરૂર અતુલ આનન્દ થશે. સાચી શાન્તિને અનુભવ થશે. IIIIIIIIIIIIIIII 2 GiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38