________________
( ૨૧ ) કેટલે આશ્ચર્યકારક ખિલવવામાં આવે છે. બિલકુલ નિશ્ચિત વાત છે કે, નારીવિભૂતિ એ દેશની વિભૂતિને પાયો છે. અને દેશની ઉન્નતિનાં મંડાણ એના ઉત્કર્ષ પર અવલમ્બિત છે. નિઃસદેહ, એની આત્મસત્તામાં એક એવી વિલક્ષણ શક્તિ છુપાયેલી છે કે જેને સમુચિત વિકાસ થાય તે તેના આધાર પર આખા રાષ્ટ્રનું ઉત્થાન થઈ શકે. એક વિદ્વાનના શબ્દો છે –
- The band that rocks the cradle rules the world.”
અર્થાત્ –જે સુકુમાર હાથ પાલણામાં બચ્ચાંને ઝુલાવે છે તેમાં જગનું શાસન કરવાની શક્તિ પણ મેજૂદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com