Book Title: Shravaka Sanmitra Author(s): Lalitvijay Publisher: Karpur Pustakalaya Samo View full book textPage 6
________________ = છૂતની પરે વાપરજે નીર, અણગળ નરમાઈશ ચીર; બ્રહ્મવ્રત સુધું પાલજે, અતિચાર સઘળા ટાળજે. ૧૫ કહ્યાં પંદરે કર્મા દાન, પાપણ પરહરજે ખાણ કિશું ન લેજે અનર્થ દંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમતિ શુદ્ધ હૈડે રાખજે, બેલ વિચારીને ભાખજે, પાંચ તિથિમ કરે જે આરંભ, પાળે શિયલ તજે મન દંભ. ૧૭ તેલ તક વૃત દુધ ને દહિં, ઉઘાડા મત મેલ સહી ઉત્તમ કામે ખર વિત, પર ઉપકાર કરે શુભ ચિત. ૧૮ દિવસ ચરિમ કરજે ચોવીહાર, ચારે આહાર તણે પરિવાર, દિવસ તણું આલેએ પાપ, જિમ ભાંજે સઘલા સંતાપ. ૧૯ સંધ્યાયે આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દ્રઢ હોય, શાગારી અણસણ લે સય. ૨૦ કરે મનેરથે મન એહવા, તીરથ શત્રુંજય જાયવા; સમેતશિખર આબુ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણું છે એહ, એહથી થાયે ભવનો છે; આઠે કર્મ પડે પાતલા, પાપ તણા છુટે આમલા. ૨૨ વારૂ લહિયે અમર વિમાન, અનુક્રમ પામે શિવપુર સ્થાન; કહેજિનહર્ષ ઘણે સસનેહ, કરણી દુઃખ હરણી છે એહ. ૨૩ શ્રી પૂર્વાચાર્યત પુન્ય પ્રભાવ પ્રદર્શક પુન્ય કુલક ભાવાર્થ સંપૂર્ણ ઇદ્રિયપણું–કંઈ પણ ખેડ ખાંપણ વગરની પાંચે ઇદ્રિચોની પ્રાપ્તિ–મનુષ્ય પણું, આર્યક્ષેત્રમાં અવતાર, ઊત્તમ જાતિ, ઉત્તમ કુળ અને વીતરાગ-ભાષિતજિન ધર્મ એ સઘળાં વાનાં પ્રભુત (પુષ્કળ) પુન્યથી પ્રાપ્ત થઈ શકે છે. જિન અરિહંતના ચરણ કમળની સેવા-ભક્તિ, અને સગુરૂના ચરણની પર્ય પાસના, સજઝાય ધ્યાન તથા ધર્મવાદમાં વડાપણું, પરાભવ નહિ પામવાપણું, એ સઘળાં વાનાં પ્રભુત પુન્ય ગે પ્રાપ્ત થઈ શકે છે. શુદ્ધ બોધિબીજરૂપ સમક્તિ રત્નનું પામવું, સુગુરૂને સમાગમ ઊપશમ ભાવ-શમતા, દયાળુપણું, અને દાક્ષિણતા ગુણનું પાલન એ બધાં વાનાં-પ્રભૂત પુન્ય વેગે પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 232