Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 4
________________ આ પુસ્તકની અંદર અનેક ઉપયેગી હકીકતને સંગ્રહ કરવામાં આવેલ છે, તેમજ અનેક ગ્રંથની સહાય લેવામાં આવી છે. આ પુસ્તક ગુજરાતી તથા શાસ્ત્રી અક્ષરમાં બહાર પાડવામાં આવેલા છે. આ પુસ્તક બહાર પાડવાને ઉદ્દેશ દેહરાસરમાં દર્શન નીમીતે તથા પૂજા નીમીત્તે થતી અનેક આશાતનાઓ ટાળવાને છે અને તેથી કરી પ્રથમ પ્રસ્તાવના રૂપે તે સંબંધી કેટલીક બાબતે ચર્ચવામાં આવી છે. તેમજ ગ્રંથની અંદર પણ લખવામાં આવેલ છે. આ ગ્રંથની અંદર તીથીવાર અને તીર્થો વગેરેના સ્તવને, સઝાયે, લાવણીઓ, ચેત્યવંદને, થ, નાટકના રાગના ગાયને, નવસ્મરણ, ૌતમસ્વામીને માટે રાસ, વૃદ્ધ ચૈત્યવંદન (કેવળજાણું) તથા મહાપુરૂષના શલેકા વગેરેનો સંગ્રહ કરવામાં આવેલ છે અને તેના માટે જે જે ગ્રંથની તથા વિદ્વાન જનની મદદ લેવામાં આવી છે તેના માટે તે તે ગ્રંથકારને તથા વિદ્વાન જનેને ઉપકાર માનીએ છીએ. વિશેષ આ ગ્રંથમાં નજરદોષથી અગર પ્રમાદથી જે કાંઈ ભૂલચુક રહેલ હશે તે વાચકવર્ગ સુધારીને વાંચશે અને ક્ષમાવૃતિ રાખી ક્ષમા આપશે અને ઉપકારવૃતિથી લખી જણાવશે તે અમે , બીજી આવૃતિમાં સુધારવા પ્રયત્ન કરીશું. લી. પ્રકાશક, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 362