Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 199
________________ નામમૂળકર્મના રસબંધ તરીકે ગણવો પડે છે, જે જ નથી. આમ અત્યંત સંક્લેશ કે અત્યંત વિશુદ્ધિવાળી અવસ્થામાં થતોરસબંધતો લઈ શકાતો નથી જ, કારણકે એ વખતે ક્રમશઃ શુભ કે અશુભનો રસ અલ્પ બંધાતો હોવા છતાં અશુભ કે શુભનો રસ તો તીવ્ર બંધાતો હોય જ છે. માટે પરા.મધ્યમપરિણામે કે જ્યારે કોઈનો તીવ્ર રસ બંધાતો ન હોય ત્યારે નામમૂળકર્મનો જ રસબંધ મળવો કહ્યો છે. એટલે જ પરા મધ્યમપરિણામે નરકદ્ધિાકાદિનો અંત કોકો થી ૧૮ કોકો સુધી જ રસબંધ મળતો હોવા છતાં, નામમૂળપ્રકૃતિનો જ રસબંધ તો માત્ર અંતઃકોકો એ જ મળતો હોવો જોઈએ, કારણકે એની ઉપર ૧૦,૧૫ કે ૧૮ કોકો સુધી પરાભાવે બંધાતી પ્રકૃતિઓનો ભલે જ રસ બંધાય, પણ ઉપઘાતાદિનો રસ તો તીવ્ર જ બંધાવાથી નામમૂળ પ્રકૃતિનો જ રસબંધ મળી શકે નહીં. શંકા- તમે જણાવો છો કે વિશુદ્ધિ કે સંક્લેશમાં મૂળપ્રકૃતિનો જ રસબંધ ન મળે, પરાભાવે જ મળે, તો ગોત્રમાં તો ૭મી નરકને સમ્યત્વના પૂર્વ સમયે વિશુદ્ધિથી જ રસબંધ કહ્યો છે, એનું શું? સમાધાન- નામકર્મમાં તો એક સાથે અનેક પ્રકૃતિઓ બંધાય છે. તેથી અમુક શુભ કે અશુભનો વિશુદ્ધિ કે સંકલેશના કારણે તીવ્ર રસ બંધાઈ જાય છે.ગોત્રમાં એવું નથી. એક જ પ્રકૃતિ એક સમયે બંધાય છે. એટલે, જે અંતઃકોકો. સુધી ઊંચ-નીચનો પરાભાવે બંધાય છે એના કરતાં પણ અલ્પ સ્થિતિબંધ પ્રયોજક વિશુદ્ધિમાં ૭ મી નરકનો જીવ તથાભવસ્વભાવે નીચગોત્ર જ બાંધે છે, ને તેથી સમત્વપૂર્વસમયની તીવ્ર વિશુદ્ધિમાં નીચગોત્રનો જ રસબંધ થાય છે. જો એ વખતે ભેગી ઊંચગોત્રપ્રકૃતિ પણ બંધાતી હોત તો એનો વિશુદ્ધિના કારણે તીવ્ર રસ બંધાવાથી ગોત્રમૂળનો જ રસબંધ ન મળત. પણ એ બંધાતી નથી. માત્ર નીચગોત્રપ્રકૃતિ જ બંધાય છે, ને એનો જડબંધાય છે. માટે એ જ નામમૂળકર્મનો જ રસબંધ બને છે. એટલે, પ્રકૃતિઓ પરાભાવે બંધાતી હોય ત્યારે વેદનીય અને નામમૂળકર્મનો જ રસબંધ થાય છે એ નક્કી થયું. આ રસબંધ તો અભવ્યાદિ ૧૮૯ શતક ગ્રન્થ પર ટીપ્પણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236