Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 214
________________ 83) પ્રશ્ન આઠ પ્રત્યેક પ્રકૃતિઓમાં પ્રદેશવહેંચણીનું અલ્પબદુત્વ છે? ઉત્તરઃ આઠેય પ્રકૃતિઓ સ્વતંત્ર છે, તેમ જ એકબીજાની બીજી કોઈ પ્રતિપક્ષી પ્રવૃતિઓનથી. એટલે એના ઓછાવત્તાપણાની કોની સાથે વિચારણા કરવી ? તેમ છતાં આતપ - ઉઘોત એકીસાથે બંધાતી કે ઉદયમાં હોતી નથી. એટલે એ અંશે પ્રતિપક્ષી જેવી ગણી એ બેનો વિચાર તો ગ્રન્થકારે કર્યો છે, શેષનો કર્યો નથી. પરંતુ એ શેષ ૬ પ્રકૃતિઓનો પણ પરસ્પર વિચાર કરવો હોય તો આવો વિચારી શકાય. ઉત્કૃષ્ટ પદે.. જિનનામ અલ્પ (પૂર્વપ્રશ્નોત ૪૨ માંથી ર૯ વિભાગ) આતપ-ઉદ્યોત v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ના બંધ ર૬ વિભાગે) પરાઘાત- ઉચ્છવાસ છે (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધે ૨૫ વિભાગ) અગુરુલઘુ, ઉપઘાત, ) v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધે ૨૩વિભાગે) નિર્માણ આમાં આતપ કરતાં ઉદ્યોતને તથા પરાઘાત કરતાં ઉચ્છવાસને પ્રકૃતિવિશેષાત્ વિશેષાધિક દલિક મળે છે. એ જ રીતે અગુરુલઘુ, ઉપઘાત અને નિર્માણને પ્રકૃતિ વિશેષતાના કારણે ઉત્તરોત્તર વિશેષાધિકલિક મળે છે. જઘન્ય પદે - અગુરુલઘુ, ઉપઘાત ) અલ્પ (સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્ય યોગે પરાઘાત, ઉચ્છવાસ - ઉદ્યોત સહિત ૩૦ના બંધ) નિર્માણ, ઉદ્યોત ) આતપ , (આતપ સહિત ૨૬ ના બંધ) જિનનામ a (દેવને ભવપ્રથમ સમયે મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધ) આમાં પણ, અગુરુલઘુ વગેરે ૬ પ્રકૃતિઓને ઉત્તરોત્તર વિશેષાધિક મળતાં દલિકોનો કમ આ મુજબ જાણવો - અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત અને નિર્માણ 84) જઘન્યપદે પ્રદેશવહેંચણી : પ્રદેશવહેંચણી ૨0૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236