Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay
View full book text
________________ થે સર્વે જિનસિદ્ધિસૂર્યનુગતાન્ત પાઠકઃ સાધવા, સ્તુત્યા યોગિજનૈશ્ચ પંચગુરવ, કુવૈતુ તે મંગલમ્ ના (આ મંગલ અવસરે પંચ પરમેષ્ઠી ભગવંત મંગલ કરો.) નાભેયાદિ જિનાઃ પ્રશસ્ત વદના ખ્યાતાશ્યતુ વિંશતિઃ શ્રીમતો ભરતેશ્વર પ્રભૃતયો યે ચકિણો દ્વાદશ, યે વિષ્ણુ પ્રતિ વિષ્ણુ લાંગલધરાઃ સતારા વિંશતિ, એલોક્યા ભયદા ત્રિષષ્ટિ પુરુષાઃ કુવૈતુ તે મંગલમ્ ારા (આ મંગલ અવસરે 63 સલાકા પુરુષ મંગલ કરે.) યે પંચૌષધ શ્રદ્ધયઃ શ્રુત તપો વૃદ્ધિગતાઃ પંચ યે, યે ચા ગમતા નિમિત્ત કુશલાશ્ચાષ્ટૌ વિયચ્ચારિણઃ, પંચ જ્ઞાન ધરાશ્ચયેડપિ વિપુલા યે સિદ્ધિ બુદ્ધીશ્વરાર, સમૈતે સકલાચિંતા મુનિવરાઃ કુર્વસુ તે મંગલમ્ પારા (આ મંગલ અવસરે 64 ઋદ્ધિધારી મુનિવરો મંગલ કરો.) જ્યોતિર્થન્તર-ભાવનામર ગૃહે મેરૌ ફુલાઢૌ સ્થિતા, જમ્મુ-શાલ્મલિચૈત્યશાબિષ તથા વક્ષાર શૈપ્યાદ્રિષ, ઈષ્પાકારગિરી ચકુડલનગે દ્વીપે ચ નંદીશ્વરે, શૈલે મનુજોત્તરે જિનગૃહાઃ કુર્બનતુ તે મંગલમ્ aa (આ મંગલ અવસરે સર્વ અકૃત્રિમ જિનગૃહો મંગલ કરો.) કૈલાસો વૃષભસ્ય નિવૃત્તિમહી વીરસ્ય પાવાપુરી, ચપ્પા વા વાસુપૂજ્યસ જિનપ્રતઃ સમ્મદશૈલોડીંતામું, શેષાણામપિ ચોર્જયન્તિ શિખરી નેમીશ્વર સ્યાહતો, નિર્વાણા વનયઃ પ્રસિદ્ધ વિભવાઃ કુર્વજુ તે મંગલમ્ પાા (આ મંગલ અવસરે નિર્વાણ ભૂમિ મંગલ કરો.) જાયન્સ જિન-ચક્રવર્તિ-બલભદ્ર-ભોગીન્દ્ર-કૃષ્ણાધ્યો, ધર્માદેવ દિગંગનાંગ વિલસ-રચ્છશ્વદ્યશશ્ચન્દનાઃ, તકીના નરકાદિયોનિષ નરા દુખ સહનતે પૂર્વ, સ સ્વર્ગાસુખ રમણીયકપદં કુર્વજુ તે મંગલમ્ પદા (આ મંગલ અવસરે રત્નત્રય ધર્મ તથા ધર્મ ધારી મહાત્માઓ મંગલ કરો.)

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50