Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay

View full book text
Previous | Next

Page 28
________________ જિનચૈત્યેભ્યઃ સ્વાહા 8.36 લીં જિનચૈત્યાલયેભ્યઃ સ્વાહા 9.3% હીં સમ્યગ્દર્શનેભ્યઃ સ્વાહા 10. 8 સમ્યજ્ઞાનેભ્યઃ સ્વાહા 11. ૩હીં સમ્યફચારિભેચઃ સ્વાહા 12. 3% હીં અસ્મગરવ્યઃ સ્વાહા 13. 5 હીં અસ્મ વિદ્યાગુરૂભ્ય સ્વાહા 14.3% હીં તપોભ્યઃ સ્વાહા 15. (ઉપરની 15 આહુતિઓ ફરી વખત આહુતિઓ પુષ્પની આહુતિઓ આપવી.) (નીચેની પાંચ આહુતિઓ પુષ્પની આપવી.) 5 શ્રી અર્જાતાય નમ: સ્વાહા 1. ૐ હ્વી પરમ જાતાય નમ: સ્વાહા 2. 8 હીં અનુપમ જાતાય નમ: સ્વાહા 3. 8 હીં અવિવાદાય નમ: સ્વાહા 4. ૐ હ્રીં અવિલીનાય નમ: સ્વાહા 5. - શાંતિમંત્ર આહતિઓ :8 હૉ હી હૈં ઢૌ દ્વઃ અસિયાઉસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. (ઉપરનો મંત્ર 9 વાર અથવા 36 વાર ભણી આહુતિઓ આપવી.) (8) ગ્રન્થિ બંધન - છેડા બંધન (ગૃહસ્થાચાર્ય યંત્ર, જિનવાણીજી, ઉપસ્થિત સ્ત્રી-પુરુષો રૂબરૂ પોતે અથવા કન્યાની મોટીબેન અથવા ફોઈ સૌભાગ્યવતીએ વર તથા કન્યાના વસોના છેડા બંધન કરવા. કન્યાના છેડામાં હળદર આખી, સોપારી તથા નાણું અને તેથી કંઈ વિશેષ નાણું, હળદર આખી તથા સોપારી વરના છેડામાં બાંધી બંને છેડા નીચેનો લોક ભણીને બાંધવા.) અસિમન્ જન્મનિ એષ બન્ધો દુવયોર્વે કાર્યો ધમેં વા ગૃહસ્થ ત્વભાજિ, યોગો જાતઃ પંચ દેવાગ્નિ સાક્ષી, જાયાપત્યોરંચ લગન્થિ બધા. અર્થ:- આ બને દંપતીઓની સર્વે ધાર્મિક તથા લૌકિક કાર્યોમાં સર્વદા મજબુત પ્રેમ ગાંઠ છે, જે કદી છૂટતી નથી. કારણ કે તે પંચદેવ તથા શ્રાવકોની સાક્ષી પૂર્વક બાંધી છે. ܦܐ ////////////////////////// //////////////////////////

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50