________________
* સંયમની સાધના. * વિનય વૈયાવચ્ચ. * શક્તિ મુજબ તપ. * સદા સ્વાધ્યાય
આ ચાર સિવાય સાધુએ કશું કરવાનું નથી. આપણા અરિહંત પરમાત્માઓએ : રાજ્ય-વૈભવાદિ સુખોને લાત મારી, દુઃખોને ઊભાં કરી, અદીનભાવે વેક્યાં. મોહને મારી વીતરાગ બન્યા, કેવળજ્ઞાન પામ્યા,
આપણા માટે ધર્મતીર્થની સ્થાપના કરી, અયોગી બની મોક્ષે સિધાવ્યા, અનંત-અજરામર સુખને પામ્યા.
“નાશવંત સુખોનો રાગ અને પાપથી આવતાં દુઃખોનો દ્વેષ એ અતિભંડો છે.”
આ વાત બરાબર ન સમજે, તે હૈયા વિનાના આંધળા છે.
એવા જીવો અધર્મ તો કરે જ છે પરંતુ ધર્મ કરે તો પણ અધર્મનો જ વધારો થાય.
મારે મરી જવાનું છે', મરીને ક્યાં જવું-એનો નિર્ણય છે ?
કર્યો
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org