Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 56
________________ * સંયમની સાધના. * વિનય વૈયાવચ્ચ. * શક્તિ મુજબ તપ. * સદા સ્વાધ્યાય આ ચાર સિવાય સાધુએ કશું કરવાનું નથી. આપણા અરિહંત પરમાત્માઓએ : રાજ્ય-વૈભવાદિ સુખોને લાત મારી, દુઃખોને ઊભાં કરી, અદીનભાવે વેક્યાં. મોહને મારી વીતરાગ બન્યા, કેવળજ્ઞાન પામ્યા, આપણા માટે ધર્મતીર્થની સ્થાપના કરી, અયોગી બની મોક્ષે સિધાવ્યા, અનંત-અજરામર સુખને પામ્યા. “નાશવંત સુખોનો રાગ અને પાપથી આવતાં દુઃખોનો દ્વેષ એ અતિભંડો છે.” આ વાત બરાબર ન સમજે, તે હૈયા વિનાના આંધળા છે. એવા જીવો અધર્મ તો કરે જ છે પરંતુ ધર્મ કરે તો પણ અધર્મનો જ વધારો થાય. મારે મરી જવાનું છે', મરીને ક્યાં જવું-એનો નિર્ણય છે ? કર્યો Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64