Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 62
________________ ૪) સારા બનવું : - વેપારમાં નીતિ. જીવનમાં સદાચાર. . હૈયામાં યા. ૫) શાંત જીવન : - - દુઃખમાં સમાધિ, અદીનતા. - · સુખમાં વિરાગ; અલીનતા. ૬) મરતાં સમાધિ અને ૭) ધર્મસામગ્રીસંપન્ન સદ્ગતિ. ‘‘દુનિયાનું સુખ જ ભયંકર છે.’’ એવી માન્યતા જ માનવને મહામાનવ બનાવે છે અને મહામાનવને પૂર્ણમાનવ બનાવે છે. ‘‘સુખ જ ભયંકર છે.’’ એ વાક્ય, વાક્ય જ નથી, એ તો બ્રહ્મવાણી છે. એ છે પરમશુદ્ધ આગમવચન અને સર્વસત્યનો એ જ સારાંશ છે. ન ' “સુખ આવ....આવ....દુઃખ જાવ....જાવ....'' આ બે ઝંખનાની સિદ્ધિ પામવા માટે પ્રત્યેક માનવે પ્રચંડ સાધના આદરી છે; એમાં એ ગરકાવ થઇ ગયો છે. પણ એને ખબર નથી કે, ‘આ બે ઝંખનાની સિદ્ધિમાં બધાં પાપોને પેસી જવાની સરળતા થઇ ગઇ છે.’ 59 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64