Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 165
________________ ૧૫૬ સાંપ્રત સહચિંતન--ભાગ૧૨ ગિરિતે સિવાયલુ તરુહે ફલુ ઘેપ્પણીસાવણુ; ઘરુ મેલેપ્પિણુ માણુસહં તો વિ ણ રુદ્ઘઈ રણુ. [ઘર છોડીને માણસ જંગલમાં ચાલ્યો જાય તો એણે સુવા માટે પર્વત પાસેથી પથ્થરની શિલા અને ખાવા માટે વૃક્ષનાં ફળો કશી રોકટોક વિના મળી શકે છે અને સુખચેનથી જીવી શકે છે તો પણ માણસને ઘર છોડીને અરણ્યમાં જવું ગમતું નથી.] જિમ જિમ બંકિમ લોઅણહં શિરૂ સાંવલિ સિમેઇ; તિવ તિવ વહુ ણિાય સર ખરપત્થરિ તિખેઇ. જેિમ જેમ શ્યામલ સુંદર કન્યા વાંકી નજરે જોવાનું શીખે છે તેમ તેમ મન્મથ એટલે કે કામદેવ પોતાના બાણને કઠોર પત્થર (સરાણ) પર તીક્ષ્ણ કરે છે.] ભલ્લા હુઆ જુ મારિઆ, બહિણિ મહારા કન્ત; લાજે જં તુ વયંસિઅહુ, જઈ ભગા ઘરુ એતુ હિં બહેન સારું થયું કે મારો પતિ યુદ્ધમાં મરાયો, કારણ કે જો ભાગીને ઘરે આવી ગયો હોત તો મારી સખીઓ આગળ હું લાજી મરત.] જો ગુણ ગોવઇ અપૂણા, પયડા કરઈ પરસુ; તસુ હઉં કલિજુગિ દુલ્લાહહો, બલિ ક્રિWઉ સુઅણસુ. જે પોતાના ગુણોને ગોપવે છે એટલે કે ઢાંકી રાખે છે અને બીજાના ગુણોને પ્રગટ કરે છે તેવા દુર્લભ સુજન ઉપર આ કલિયુગમાં હું વારી જાઉં છું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186