Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
લેખોની યાદી
૧૬૯
ગાંધીજી (૫) ‘વિશ્વવત્સલ મહાવીર' (૬) આપણાં સામયિકો (૭) નામકરણ (૮) જૈન સાહિત્ય : ક્ષેત્ર અને દિશાસૂચન ( ૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધકનાં લક્ષણો (૧૧) અહં વાર્સી સોળ (૧૨) વગોવાતી સાધુસંસ્થા (૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર (૧૪) બલવાન ઇન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં ઉત્ક્રાંતિ અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે ? (૧૭) અણયુદ્ધોત્તર શિયાળો (૧૮) ઋણાનુબંધ.
૪. ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૪
(૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોતે સબ્ધવયસ્ક (૪) અળશ (૫) લેડી નિકોટીન સાથે છૂટાછેડા (૬) કોપીરાઇટ (૭) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી (૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ.
૫. સાંપ્રત સહચિંતન’-ભાગ ૫
(૧) અસંવિમાની ન હૈં તસ્ક મોવો (૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપ્પદિકારમ્ (૫) નિર્દય હત્યાની પરંપરા (૬),માયને અસળપાળÆ (૭) જે. કૃષ્ણમૂર્તિ (૮) ‘ખાલી’નો સભ૨ ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હૉસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંઘી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ–ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા.
૬. ‘સાંપ્રત સહચિંતન'-ભાગ ૬
(૧) નિઃસંતાનત્વ (૨) રંગભેદ (૩) હોમાવિષે આયયડું અત્ત (૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઇ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186