Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar Author(s): M A Dhaky, Jitendra B Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 7
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર લેખોનો મૂળ સંદર્ભ ૧. “જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે.” પથિક, પુ. ૧૦૩, અમદાવાદ ડિસે. ૧૯૭૦. ૨. “તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો,” સામીપ્ય, પુ. ૬, ૩-૪, અમદાવાદ ઑકટો. ૧૯૮૯-માર્ચ ૧૯૯૦. ૩. “જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રી રેવતતીર્થ સ્તોત્ર, જૈન વિદ્યા સે કયામ, (Pt. Bechardas Doshi, Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. (અગરચંદ નાહટા સાથે સહલેખન). ૪. “જયતિલકસૂરિ વિરચિત “શ્રીગિરનાર ચૈત્ય પ્રવાડિ,” નૈન વિદ્યા છે. માયામ, (Pt. Bechardas Doshi Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. (અગરચંદ નાહટા સાથે સહલેખન). ૫. “અજ્ઞાતકર્તક ‘શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ”, જૈન વિદ્યા માથામ, (Pt. Bechardas Doshi Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. (સહલેખિકા વિધાત્રી વોરા). ૬. બકર્ણસિંહકૃત ગિરનારસ્થ ‘ખરતરવસહી-ગીત, નૈન વિદ્યા માયામ (Pt. Bechardas Doshi Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત,” સ્વાધ્યાય પુ૮.૪, વડોદરા વિ. સં. ૨૦૨૭ (ઈસ. ૧૯૭૧). ૮. “ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે, નૈવિદ્યા છે માયામ (Pt. Bechardas | Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. (સહલેખક લક્ષ્મણ ભોજક). ૯. “ઉજજયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો,” Rવદા . માયા, (Pt. Bechardas Doshi Commemoration Volume 2), વારાણસી ૧૯૮૭. (સહલેખક લક્ષ્મણ ભોજક) ૧૦. “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,” સ્વાધ્યાય પુ. ૪.૩, વડોદરા વિસં. ૨૦૨૩ (ઈ. સ. ૧૯૬૭) (સહલેખક હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી). (૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194