Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 3
________________ પાંચમી આવૃત્તિ પ્રકટ કરતાં નોરં તત્વજ્ઞાન સામાન્ય જનસમાજને પચતું નથી. એને 'તે એ તત્વજ્ઞાન કથાઓ દ્વારા રજૂ થાય તે જ સમજમાં આવે. કદાચ એની સીધી અસર ન જણાય તે પણ સૂક્ષ્મ રીતે એના સંસ્કાર મન પર પડે છે. આથી જૈન સાહિત્યને વિશાળ પ્રદેશ આ કથાઓએ રેકેલે છે. સમય તથા કેની રૂચિ પ્રમાણે એ એ કથાઓમાં વિદ્વાન લેખકોએ બિ તથા ભાષાને ઉપયોગ કર્યો છે, છતાં જેમ માળાના અનેક મણકાઓ એક જ સૂત્રથી ગુંથાયેલ હોય છે તેમ આ કથાઓ એક શાંત રસ-રામ ભાવનાની સિદ્ધિને માટે ગુંથાયેલી છે. આ કથાઓનું લક્ષ્ય મનુષ્યમાં રહેલી પાશવત્તિને ઉશ્કેરીને અધમ આનંદ આપવાનું નથી એટલે એમાં શૃંગાર વીર-કરણ અભૂતાદિ બધા રસેનિ “છુટથી ઉપાબ હોવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 384