Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ = = = શ્રી રીખવદેવ ૧૩ રીખદેવ હાથી પર બેઠા છે ને દેવ જેવા શોભે છે. તેમણે કહ્યું : “લાવો માટીને લીલો પડે. ' - થોડી વારમાં પીડે આવ્યા. રીખવદેવે તે પીંડે હાથીના માથા પર મુકયો ને તેનાં સુંદર મજાનાં વાસણો બનાવ્યાં. એ વાસણ માણને બતાવીને કહ્યું કે “આવાં વાસણે બનાવે ને તેમાં અનાજ રાંધે. ' સહુએ હવે તેમ કરવા માંડયું. : ૫ : માણસે વાસણમાં રાંધે છે ને ખાય છે, પણ હવે વાસણે રાખવાં કયાં ? હવે તે પહેલાંનાં જેવા શરીર પણ રહ્યા નહિ. રાતવરત જંગલી જનાવરોને હુમલો થાય ને રક્ષણ કરવું પણ ભારે પડે. રીખવદેવે વિચાર્યું : “આમને હવે ઘર વિના નહિ ચાલે. માટે ઘર બાંધતાં શીખવું. ? એટલે થોડા માણસને બોલાવ્યા ને ઘર બાંધતાં શીખવ્યું. ત્યારથી માણસે ઘર બાંધીને જંગલમાં રહેવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 384