SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમી આવૃત્તિ પ્રકટ કરતાં નોરં તત્વજ્ઞાન સામાન્ય જનસમાજને પચતું નથી. એને 'તે એ તત્વજ્ઞાન કથાઓ દ્વારા રજૂ થાય તે જ સમજમાં આવે. કદાચ એની સીધી અસર ન જણાય તે પણ સૂક્ષ્મ રીતે એના સંસ્કાર મન પર પડે છે. આથી જૈન સાહિત્યને વિશાળ પ્રદેશ આ કથાઓએ રેકેલે છે. સમય તથા કેની રૂચિ પ્રમાણે એ એ કથાઓમાં વિદ્વાન લેખકોએ બિ તથા ભાષાને ઉપયોગ કર્યો છે, છતાં જેમ માળાના અનેક મણકાઓ એક જ સૂત્રથી ગુંથાયેલ હોય છે તેમ આ કથાઓ એક શાંત રસ-રામ ભાવનાની સિદ્ધિને માટે ગુંથાયેલી છે. આ કથાઓનું લક્ષ્ય મનુષ્યમાં રહેલી પાશવત્તિને ઉશ્કેરીને અધમ આનંદ આપવાનું નથી એટલે એમાં શૃંગાર વીર-કરણ અભૂતાદિ બધા રસેનિ “છુટથી ઉપાબ હોવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034598
Book TitleRikhavdev
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJyoti Karyalay
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy