________________
ર૧૫
નિતાને રાજા થઈ, પચ શિલ્પ પ્રગટાવે , વીશ વીશ એક એકની પાછળ, એકસો શિલ્ય બતાવે અને ૭ પુરૂષ કળા બહેતર ને ચોસઠ. નારી કળા પ્રકટાવે લેખક ગતિક્રિયા અષ્ટાદશ, ઈમ સહ નિત્ય બતાવે છે અને ૮ | નિજ નંદનને નામે મહટા, મહાદેશ વસાવે છે રાજનીતિ સેના ચતુરંગી, આરજખંડ સોહાવે છે અને ૯ / કમરપણે લખવીસ પૂર્વ ને, ત્રેસઠ લખ પૂર્વરાજ એ વરસ ત્રાસી લખ પૂરવ પ્રભુના, ગ્રહવાસે જિનરાજ છે અને ૧૦ છે ચિત્ર વદ આઠમને દિવસે લઈ સંયમ શુભધાના ચાર હ
જાર મુનિવર સાથે, પુરિમતાલ ઉદ્યાન છે અ૦ મા૧૧ નમે સિદ્ધાણું પદ ઉચરતાં, પ્રગટે એથું જ્ઞાન છે અવઠિય ભાવ અનંતા જિનના, ભૂત ભવિષ્ય વર્તમાન છે અને ૧૨ એક હજાર વર્ષ લગે જિનજી, છદ્મસ્થાલય પાળે છે તેમાં એક વર્ષ તપ કીધું, સકલ કમ મેલ ટાલે છે અને ૧૩ છે પારણું કીધું ઈશ્કરસથી, દાતા નૃપ શ્રેયાંસ , ચિત્ત વિતને પાત્ર વડાઈ, ઈક્ષાગકુલ અવતંસ છે અને ૧૪ રૂ. ષભ પ્રભુને, ઇક્ષરસ છે, વીશ જિનને ખીર ઋષભ પ્રભુ નેદાતા ક્ષત્રી, વેવીશ બ્રાહ્મણ ધીર છે અને ૧૫ નિયમાં દેવલોકનાં આયુ, બાંધે કે શિવ જોવે દીવિજય કવિરાજ દાનના, મહિમા એહ કહાવે છે અવસર૦ ૧૬ .
મંત્ર છે હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય, જન્મ જરામૃત્યુનિવારણાય, શ્રીમતેજિતેંદ્રાયા પૂર્વદિશા સંસ્થિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com