________________
૨૩૭ દ્રવીડવાલી ખિલ્લ બિહું જણાં, મુનિવરસ્ય દશડિ રે . આત્મ તત્વ નિપજાવીઓ, વદૂતે કરજેડી ૨૪ શ્રીના ભરત પાટવી કઇ હઆ, અસંખ્યાત રૂષિરાય છે ઇગિરી આવીને વસ્યા, શાશ્વત અવિચલ ડાયરે પ શ્રી તિમ પુંડરીક ગણપતિ તણું, અસંખ પધર શાધરે છે એ ગિરી અણસણ આદરી, સુખ લહ્યા આવ્યા બાધરે દ છે ને શ્રી ને અજિતનાથ ઇણિગરી ચરે, જાણિ લાભ અપાર રેવા ચોમાસું રહીં ભવિકને, કરતા પ્રભુ ઉપગાર રે . ૭
શ્રી ને શુકરાજાએ ગિરિતણાં, ધ્યાનતણે પરભાવે રે સત્ર તણે તસ જસ હૂઓ, સગુંજ નામ સોહાવેરે ૮ છે | શ્રી શ્રી સીમંધર સ્વામીજી, શકને ભાખું એમરે છે
શ્રી સિદ્ધાચલ સારિખે, નહિ કેઈ તીરથ નેમરે ૯ છે પાત્રીના નામિવિનમિ વિદ્યાધરૂ, દોય કેડી મુનિરાય રે સાથે શિવ મંદિર ગયા, એ ગિરીને સૂપ સાયરે છે ૧૦
શ્રી સિદ્ધિ ક્ષેત્ર સલેંડ છે, પિણિએ ક્ષેત્ર પ્રભારે થાએ ચિત્ત વિશુદ્ધતા, દિન દિન વધતું ભારે છે ૧૧ છે | શ્રી ને પાંચ કેડિ મુનિરાજસ્યું, ભરત લા શિવ વાસ રે અજરઅમર અજ જે થયા, કેવલ જ્ઞાન વિલાશ રે છે ૧૨ શ્રી સાગર મુનિ સમતા ધરૂં, અણસણુ કરી મન કેડિ રે . ક્ષયક શ્રેણિ માંડિ વર્યા, શિવ વધુ મુનિવર કેડિ રે ૧૩ શ્રી તિમ મુનિવર શ્રી સારજી, કેડિ મુનિ પરિવાર રે અણહારી પદને વર્યા, અક્ષય સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com