Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 8
________________ : પણ એવી જ મનોભાવના હોય એવું ઈચ્છતો હોય છે. એવા પ્રયત્નો પણ કરતો હોય છે. કોઈ પરદેશ અે સર્વ પ્રથમ શું કરે છે તે વાત સમજાવે છે. તે આત્મજ્ઞાની છે. અંતરંગમાં જ્ઞાન અને વૈરાગ્યનો સુમેળ છે. શ્રદ્ધા અપેક્ષાએ વિશ્વના સમસ્ત પદાર્થને ભિન્ન કર્યા છે. અંતરંગમાં ત્યાગની ભાવના ભાવે છે. વર્તમાનમાં વૈરાગ્યની ભરતી આવી છે. વર્તમાન મનુષ્ય ભવમાં આત્મજ્ઞાની હોવા છતાં અન્ય સંસારી જીવોની માફક જીવન જીવી રહ્યા છે. મોક્ષની પ્રાપ્તિની ભાવનામાં અત્યંત વેગ આવ્યો છે. જ્ઞાન : જઈને ધન કમાઈ તો પોતાના સ્નેહીઓને પણ એ માટે બોલાવે જેથી તેઓ પણ ધન કમાય અને સુખી થાય. આ તો લોકોત્ત૨ માર્ગ છે. અહીં તો શાશ્વત સહજ અતીન્દ્રિય આનંદ માણવાની વાત છે. તેથી જેને ધર્મની ભાવના જાગે છે તે હંમેશા એવું ઈચ્છતો હોય છે. કુટુંબના દરેક સભ્યો નિજ આત્મ કલ્યાણ માટે તૈયાર થાય. સામાન્ય રીતે પવિત્રતા અને પુણ્યને મેળ હોય તેથી ધ૨નું વાતાવરણ તેને : · શ્રદ્ધાનનું જો૨ એક પક્ષે છે અને વર્તમાનમાં ચારિત્ર અપેક્ષાએ ભૂમિકાને યોગ્ય-અસ્થિરતાનો ભાવ તેનો તેને અત્યંત ખેદ છે. અસ્તિપણે સ્વભાવનો આશ્રય હોવા છતાં તે જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વ ધારા ધીરી ગતિએ ચાલી રહી છે. કયારેક નિર્વિકલ્પ દશા થતાં અતીન્દ્રિય સુખ અનુભવાય છે. પરંતું ચિરકાળ વિકલ્પ ચાલ્યા કરે છે. જે દુ:ખરૂપે વેદાય છે. મુક્તિ માટે મનુષ્યભવ જ યોગ્ય છે અને આ ભવમાં જો મુક્તિનો પ્રયત્ન કરવામાં ન આવે તો લાંબો દેવગતિનો કાળ ઊભો જ છે. આ બધું તે સમાચાર આપે છે. તેને ખ્યાલ જ છે કે બધા તરફથી તેને સાનુકૂળ પ્રત્યાધાન પ્રાપ્ત થશે. બધાની અનુમોદના મળશે. સાથે તેને એ પણ ખ્યાલ છે કે પોતે જેમ અત્યાર સુધી રાગના (અસ્થિરતા રૂપના) : વિચારીને તે તીવ્ર વૈરાગ્યની ભાવના ભાવે છે. અઘાતિ કર્મોના ઉદયોની વણઝાર ચાલુ જ છે. ત્યાં કોઈ એવો વૈરાગ્યનો પ્રસંગ પણ બની જાય અને આ પાત્ર જીવને વૈરાગ્યનો વેગ વધી જાય. કયારેક જ્ઞાની ગુરુના ઉપદેશથી જાગત થઈ જાય અને અંતરંગ મંથન ચાલે- જ્ઞાન અને વૈરાગ્ય શક્તિનું વલોણું જો૨થી ફરે અને અંગરંગમાં એવા ભાવો : ભાવથી ઘેરાયેલો હતો. તેવી જ દશા અન્ય કુટુમ્બના સભ્યોની પણ છે. તેથી રાગને કારણે મારી વાત તેમને ન રુચે એવું પણ બને. પોતાના રાગના કા૨ણે મને મુનિપદ ન લેવા માટે સમજાવવાના પ્રયત્નો પણ કરે. તે માટે અનેક પ્રકારના ન્યાય યુક્તિ વગેરે બધાનું અવલંબન પણ લે. કુટુમ્બી પ્રત્યે રાગની તીવ્રતા કેવી હોય છે. તે બધું ગર્ભિતપણે જ્ઞાનમાં તો રહેલું જ છે. એકની એક દિકરીને યોગ્ય પાત્ર મળતા તેના લગ્નની ઉજવણીની ઘણી હોંશ હોય છે. તેની સાથો સાથ કન્યા વિદાયની વૈરાગ્યપૂર્ણ સ્થિતિનો પણ ખ્યાલ છે. આવું બધું અંતરંગમાં ગર્ભિતપણે પડયું જ છે. પ્રગટ થાય કે તે જીવ હવે સંસારમાં રહી ન શકે. : તેવા મંથનમાં તેને મુનિદશા પ્રાપ્ત કરવાનો નિર્ણય થાય છે. મુનિપદની ભાવના તો અનેકવાર ભાવી હતી. હવે ખરેખર તે સમય આવી પહોંચે છે. પોતાના ભાવો સર્વ પ્રથમ તે પોતાના કુટુમ્બીજનોને જણાવે છે. લોકિક અપેક્ષા વિચારીએ તો પણ દરેક વ્યક્તિ પોતે જે પ્રકારનું જીવન જીવતો હોય – જીવવા માંગતો હોય – તેની સાથે પોતાના કુટુમ્બીજનોની . : અનુકૂળ ગોઠવાયેલું હોય છે. લૌકિકમાં પોતાને કાંઈ અચાનક લાભ થાય તો બધાને હોંશથી સમાચાર આપે. તેમ અહીં પોતાને જ્યારે મુનિદશા પ્રગટ કરવાના ભાવ પ્રગટ થાય ત્યારે હોંશથી બધાને જ્યારે પોતાને તીવ્ર વૈરાગ્ય જાગે છે ત્યારે પોતે તો હોંશથી જ પોતાના તે ઉત્કૃષ્ટ ભાવની વાત બધાને ક૨વા જાય છે. ચરણાનુયોગસૂચક ચૂલિકા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 216