Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text
________________
( ૨૨૮ )
તે ભવિત જિનવરને નમશે તે સેહગપણું વસ કામસે છે કેછે - અનુક્રમે કેવલ ઋધિ લહીને મુકિત વિમલ પદ પામશે કે એ
અથ શ્રી પંચાશરા પાર્શ્વનાથનું સ્તવન.
મને સંસાર શેરીવિસરીરે લેલ એ દેશી. છે મેં પાસ પંચાસરા ભેટીયું રે લોલ તેતે અણહિલપુર મજાર જોયે તો વિઘન નાશક નાર્થ થાય છે રે લોલ ભવ ભીતિને
ભંજન હારજે. જે ઉત્તમ પદ દાતાર જે સવિજનને જેહ પાતાર જે છે એ
આંકણું છે ૧ નિલકાંતિથી ભુવન હતું રે લોલ જેને પડે છે નાગનું ચિન્હો જ્ઞાન સ્થણને ચણાથરૂરે લાલ શત્રુ મિત્રમાં નહી બે ભિન્ન છે
| મેર છે ૨ છે. વામાં રાણીના નંદન દીપના રેલ પ્રભાવતી પ્રિયાટણ નાથજે ! ભવિ લેને દેશના આપીને રે લેલ જેણે ક્મતે શિવર સાથ
| | મે | ૩ આણંદ સરોવરમાં ભારે લેલ ક્રીડા કારક હંસ સમાન છે વિમલાત્મા જે જિન નાથ છે રે લોલ સવગુણતણું નિધાનો !
| મે ૪ , છે નિજ બુદ્ધિના વૈભવ રાશિ પર લેલ જેણે છો અમરનો સર: છે અડગણધર જેહના પાયનેરે લેલ સેવે ભકિત પણથી હરિજન
મેર ૫ છે. | અડતાલીસ સહસ જનરે લેલ નાથ જક્ષ છે પાસ નામ તે જક્ષથી પૂજિત નાથ રે લેલ તેરી પાર્શ્વનાથ છે નામજે છે
|
મે | ૬ | 'તેહ પાર્શ્વનાથને વંદશેરે લેલ તજિ સર્વતે નિજ જ જાલજે , તે શુભ ભાવને પામીને લેલ લેશે મુકિત વિમલ પન સાજે