Book Title: Prachin Stavan Ratna Sangraha Part 02
Author(s): Gyanvimalsuri, Muktivimal Gani
Publisher: Jamnabhai Bhagubhai Shreshthi
View full book text ________________
(૪૪૭) આડું અવળું જે તે હિંડે રાત દિવસ રહે ફિરતો છે ચે૧ પાપ તણું ઝાલી કરી મોટી લોભ પાત્ર લેઈ હાથે વિષય ભિક્ષા ઘર ઘર માગે ગુરૂ પ્રત્યેનીકની સાથે છે ચેશા દુર્જન ભેલ હશે બેસે જાય સજ્જનથી નાસીરે, જિહાં તિહાં ગુરૂને ગાલ દેવરાવે લોક કરે છે હાંસી છે ચેટ ફા
રાસી લાખ ચટા વચ્ચે દુઃખ પામે બહુ વારે તેહિ તુજને શિખ ન લાગે ધિક્ તાહરે અવતરે છે ચ૦ ૪. ગુરૂના ગુણને જિનવર ભાખે શ્રી સિધ્ધાંતે વારૂપે એહવા ગુરૂને મૂકી જાતાં લક કહેશે કારૂ છે ૨૦ છે ૫ છે ગુરૂ પાસે રહેતાં જસ પાઓ અલગ અવગુણ ઝાઝરે
તમની પરે ગુરૂને સેવે સરસે તુમારૂં કાજ જે છે એવું છે ૬ છે ચંચલતા છોડી ગુરૂ પાસે વસતાં કેડ કલ્યાણ વિબુધ વિમલ સૂરિપદ સેવે ઈમ કહે જિન ભાણ છે ચેજે ૭
-
-
-
-
અથ વિનયની સજઝાય.
ધન ધન એ દેય ગણધરા. વિનય કરે ચેલા ગુરૂ તણે જિમ લહે સુખ અપારે વિનય થકી વિદ્યા ભણે જપ તપ સૂત્ર આધારે પવિત્ર કરવાના ગુરૂ વચન નવિ લોપીયે નવિ કરીયે વચન વિધારે ઉચે આસને નવિબેસીયે ગુરૂ વચ્ચે નવિ હરીયે વારાવિડ કરાર ગુરૂ આગલ નવિ ચાલીયે નવિ રહીએ પાછલ દૂરેરે બરોબર ઉભા નવિ રહીયે ગુરૂ શાતા દીજે ભરપૂરે પવિત્રતા વસપાત્ર નિત્ય ગુરૂ તણાં પડિ દેય વારે આસન બેસન પૂછને પાથરીએ સુખ કરે છે. વિટ કરે અસન વસનાદિક સુખ દીજીયે ગુરૂ આણુયે સુખ નિખારે વિબુધ વિમલ સૂરિ ઇમ કહે શિષ્ય થાય ગુરૂ સરિખેરે
I | વિનય છે કર૦ ૫ છે
અથ શ્રી ઈરિયાવહિની સઝાય. ઇરિયાવહિ પડિકમરે ભવિકા ઈરિયાવહિ પડિકમરે -
Loading... Page Navigation 1 ... 461 462 463 464