Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray
View full book text
________________
૧૪૧
સેવકને સ્થાપી સંપતી આપી મન વંછિત સુખસંત; પ્રીયા મમ પરણી ત્રીયા વસીકરણી સંપતિ નીત તુરત -૨૨
કલશ નામે પંચાંગુલી દેવી સેવકને સુખ આપે, નમો પંચાંગુલી દેવી સેવકના દુઃખ કાપ; નમ પંચાંગુલી દેવી લછી ઘર બેઠા આપે, નમો પંચાંગુલી દેવી નામે ભવનિધિ પાવે. મન વચ કાયા થીર કરી ત્રણ કાલ સમરો સદા, પ્રત્યંગેરી પ્રસાદથી પામો અવિચલ સંપદા.
ઇતિશ્રી પંચાંગુલી દેવી છંદ સંપૂર્ણ
-૨૩
-૨૪
શ્રાવક કરણી છંદ શ્રાવક તું ઉઠ પ્રભાત, ચાર ઘડિ લે પિછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જિમ પામે ભવ સાયર પાર, – ૧ કવણુ દેવ કવણ ગુરૂ ધર્મ, કવણ અમારો છે કુલ કમ; કવણુ અમારો છે વ્યવસાય, એહવું ચીત્તવજે મનમાય. – ૨ સામાયિક લિજે મન શુધ, ધર્મની હઈડ ધરજે બુધ્ધ; પડિકમણે કરે રણ તણુ, પાતિક આલેવજે આપણુ. – ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174