Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray

View full book text
Previous | Next

Page 166
________________ ૧૫૦ નવાણુ સો ભવે પરદાર ભેગ, એટલું રાત્રી ભોજન દષ: પંખી જનાવર કહીએ જે રાત્રે ચણ કરતા નવિ તેહ. ૨૦ પડે પતંગ પ્રમુખ બહુ, જીવ દીયાતે જે કરતા રીવ: જિનવર વચન વિચારે જેહ; જાણ ન ખાઈએ રાત્રોએ તેહ છે ૨૧ છે બેહલા કેરો મેટો પાપ, અનંત કાયને ટાલ પાપ: અભક્ષ્ય ખાવાને લીએ પચ્ચખાણ. શ્રાવકનો કુલ કરો પ્રમાણ, ૨૨ / મધ માખણને મદિર નામ ચ્યારે વિગઈ નાવે કામ; વલી વિષ ઘેલિને પીજીએ, પણ એ ચારેને નવિ લિજીએ. એ રસ છે માછી તેલી અને તેરમે, કસાઈ અંત વ્યાપારજ વમે; મ પિસ શ્વાન-કુકકુટ મંજાર, જીવ ઘણાને કરે સંમહાર. ૨૪ શલ્યા ધાન મ ભરડો દલે, અન્ન સેધિને વાવરો ભલે; ચન્દરવા બાંધે નવ ઠામ; જીવ દયાના કરો એમ કામ. ૨૫ જીવ દયાના છે બહુ ભેદ જુવો સિદ્ધાન્ત પુરાણને વેદ, દયાવંત લે સુખ સંતાન, અનુક્રમે પાલે દેવ વિમાન. ૨૬ તપગચ્છ નાયક વિજે દેવ સૂરીન્દ, તસ પાટે વિજે સિંહ મુણંદ, વાચક ભાણચંદ શિષ્યસાર–વિવેક દ કહે એહ વિચાર. ર૭ છે ઇતિ–જીવ દયાને છંદ સમાપ્ત છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174