Book Title: Prabuddha Jivan 2009 07 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 8
________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ, ૨૦૦૯ ગુમાવી બેઠેલી હતાશ જનતાની વચ્ચે તેમણે અત્યંત ધીરજ અને કાંઠે આવેલ જુવાલ ગામના લોકો શિયાળામાં આવતાં સુંદર વાત્સલ્યભાવથી સેવાનું કામ કર્યું. પક્ષીઓનો શિકાર કરતા, બહારના લોકો પણ શિકાર કરવા આવતા. સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રેડું' એ પંક્તિને આ વાતને તેમણે અટકાવી અહિંસાત્મકરીતે પ્રેમ અને સમજણથી. સામુદાયિક પ્રાર્થનામાં વ્યાપક રીતે પ્રચલિત અને લોકભોગ્ય બનાવી કબૂતરોને શેકીને ખાવાની પ્રથા પણ ગામના જુવાનિયાઓને રચનાત્મક કાર્યના અનેક કેન્દ્રો ઉભા કરવામાં પ્રેરકબળ બન્યા. સમજાવી દૂર કરી, પણીની રાહત માટે જલસહાયક સમિતિની રચના સહકારી પ્રવૃત્તિ, નયી તાલીમનું શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, કરી લોકોને મદદ આપી. ખેડૂતોના ભલા માટે ખેડૂતોનું સંગઠન સુધારેલી ખેતી અને ગોપાલન, પંચાયતો, લવાદી પ્રથાની લોક ઉભું કર્યું પરંતુ તે ન્યાય-નીતિના માર્ગે જ ચાલે એનું ધ્યાન રખાતું. અદાલતો, શુદ્ધિપ્રયોગ સમિતિઓ, માતૃસમાજો, ઓષધાલયો, વિરમગામમાં કોલેરા ફાટી નિકળતાં સંતબાલજી પોતે સૂકી પ્રાયોગિક સંઘો, ખેડૂત મંડળો, ગોપાલક મંડળો, ગ્રામોદ્યોગ, રાખ લઈ લોકોના મળમૂત્રને ઢાંકવા નિકળી પડ્યા. પછી તો યુવાનો મજૂર મંડળો એમ અનેક સંસ્થાઓ અને રચનાત્મક કાર્યોના પણ કોદાળી-પાવડા લઈ સફાઈના કામમાં લાગી ગયા. ઠેકઠેકાણે થાણાં ઉભાં કરવામાં સંતબાલજીએ પ્રેરણા અને સખ સ્વાવલંબન માર્ગદર્શન આપ્યા. ગુજરાતના ભાલનળકાંઠા જેવા તદ્દન પછાત પરાધીન ગામડાં “રોટી, મકાન, કપડાં, શિક્ષણ, આરોગ્ય, ન્યાય અને નપાણિયા પ્રદેશના ગામડાઓમાં નવું ચેતન અને નવ જાગૃતિ અને રક્ષણમાં સ્વાવલંબી બને તે માટે સંતબાલજીએ સાત સ્વાવઆણી. લંબનનો કાર્યક્રમ આપ્યો. સંતબાલજી આપણા સમાજમાં એક સતત જાગૃત, જાણકાર, પેટ, પહેરણ અને પથારી જવાબદાર જીવ તરીકે વર્યા અને રહ્યા. ધર્મનું ઊંડું ચિંતન કરવા શિક્ષણ અને આરોગ્ય સાથે એમણે સમાજની ધારણા માટે ઉત્કટ, ઊલટભેર ને કોઈને ન્યાય અને રક્ષણ વળી ઉગ્ર લાગે એવું કાર્ય હિંમતભેર કર્યે રાખ્યું. તેમણે જણાવ્યું છે એ સાતે બાબતમાં કે “આપણાં પ્રશ્નોનો એકમાત્ર જવાબ સમાજની ધાર્મિક અને નૈતિક ગામડાં પગભર બને. પાયા પર પુનર્રચના છે. સ્વાર્થપ્રેરિત ભૌતિક પાયા પર નહીં.” આમ આર્થિક સ્વાવલંબન અને સત્તાના વિકેન્દ્રીકરણના ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી નમૂનારૂપ સાકાર થયું સપ્ત સ્વાવલંબન. રવિશંકર મહારાજ હતા અને બીજા પ્રમુખ ગાંધીવાદી શ્રી ગુલામરસૂલ સંત વિનોબાજી કહેતાં તેમ આજના આપણા ગામડાં પરાવલંબી કુરેશી હતા. થઈ ગયાં છે. મોગલોના સમયમાં સ્વાધીન ગામડાનો બનેલો મુનિશ્રી સંતબાલજી અસ્પૃશ્યતા નિવારણ, કોમી એકતા, ખાદી પરાધીન દેશ હતો. પછી અંગ્રેજોએ ગામડાના ઉદ્યોગો હાથશાળ, અને ગામડાનાં વિકાસ માટે સતત મથતાં રહ્યા. તેમણે પ્રવૃત્તિઓના ઘાણી વગેરે ઝૂંટવી લીધા અને પરાધીન ગામડાનો બનેલો પરાધીન અમલ માટે નિષ્ઠાવાન કાર્યકરો તૈયાર કર્યા, તથા અન્યાય સામે દેશ થયો. આજે દેશ તો સ્વાધીન છે પરંતુ ગામડાં હજુ પરાધીન અહિંસક પ્રતિકાર અને અનિષ્ટ રિવાજોની નાબૂદી જેવા કાર્યોમાં છે. ગામડાને સ્વાધીન બનાવવા વિનોબાજી ચૌદ વર્ષ ગામડે ગામડે પણ તેમની સેવાનો ઉપયોગ કર્યો. તેમણે આ પ્રવૃત્તિઓના અમલ ફર્યા અને ભારતના ગામડાઓની એટલી પ્રદક્ષિણા કરી કે આખી માટે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સૌથી પછાત પ્રદેશ પૃથ્વીના પરિઘની પ્રદક્ષિણા કિલોમિટરમાં ગણીએ તો થઈ ગઈ. એ પસંદ કર્યો કે જ્યાં ચોરી, લૂંટફાટ, પરણેલી સ્ત્રીઓનું અપહરણ જ રીતે શ્રી સંતબાલજીએ આ સંદેશ પોતાના કાર્યક્ષેત્રમાં ફેલાવ્યો. જેવા અનિષ્ટો પ્રવર્તતા હતાં, જ્યાં અર્ધ-ભૂખમરાથી લોકો પીડાતા શહેરો ગામડાને પૂરક થાય તે માટે તેમણે શહેરી સમાજને હતા, જ્યાં કેટલાર હરિજન કુટુંબો મરી ગયેલા ઢોરનું માંસ ખાતા ગ્રામાભિમુખ બનાવનારા અનેક ભરચક પ્રયાસો કર્યા. હતા, જ્યાં ઢોરના છાણમાંથી નીકળેલ અનાજના દાણાં વીણીને ગ્રામજનોને સ્વાશ્રયી બનાવવા તેમણે અથાગ પ્રયત્ન કર્યા. તેનો ખોરાકમાં ઉપયોગ કરતા, જ્યાં પીવાના પાણીની એટલી બધી પોતાના શીલ, સંયમ અને તપના પ્રભાવથી દીન-હીન ગ્રામપ્રજામાં અછત હતી કે લોકોના તળાવમાં ખાડા કરી એમાં એકત્ર થયેલું આશાનો સંચાર તથા શ્રદ્ધાબળ પેદા કર્યા. ગ્રામપ્રજા પોતે જ પાણી બીજું કોઈ ચોરી ન જાય તે માટે ખાડા પર ખાટલો રાખી પોતાનો ઉદ્ધાર કરી શકે તેમ છે તેવી આત્મશ્રદ્ધાનું બીજારોપણ તેના પર આખી રાત સૂવું પડતું. આવો ભાલ નળકાંઠા જેવો વેરાન, કરી તેને બેઠી કરી; અન્યથા ગ્રામપ્રજા પ્રારબ્ધવાદી અને સરકાર ક્ષારયુક્ત અને અછત-ગ્રસ્ત પ્રદેશ પસંદ કર્યો. ખેડૂતો મોટા ભાગે માયબાપ બધું કરશે એમ માનનારી હોય છે. સતત દેવામાં ડૂબેલા રહેતા તથા તેમને ભારે વ્યાજ ચૂકવવું પડતું. ગુજરાતના ભાલ નળકાંઠાના પ્રદેશમાં ૪૫ વર્ષ સુધી મુનિશ્રી સતત પાણીની અછતને લીધે તેમનામાં સ્વચ્છતાનો અભાવ હતો સંતબાલજી પ્રેરક અને શ્રદ્ધેય પુરુષ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. તેથી તેઓ અનેક રોગોથી પીડાતા. એમની હૂંફથી અને એમની જ રાહબરી નીચે સ્થપાયેલી સંસ્થાઓની સંતબાલજીએ કેટકેટલી હિંસાઓ અટકાવી છે. નળ સરોવરને દોરવણી તળે સામાન્ય ગણાતા માણસોએ અસામાન્ય ગણાય તેવાંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28