________________
૨ ૪
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૦૯
ઉપાદાન અને નિમિત્ત કારણતા
uસુમનભાઈ શાહ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત;
૧. સાધકદશામાં : પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. .ગા. ૧૩૬
રત્નત્રય યુક્ત આત્મદશાનો સાધક અથવા આત્માનુભવી પ્રત્યક્ષ -શ્રીમદ્ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ- સદ્ગુરુ મારફત પરમશ્રુતજ્ઞાનરૂપ બોધ કે ભેદજ્ઞાન સંપ્રાપ્ત કાર્યસિદ્ધિનો વાંચ્છુક આત્માર્થી જ્યારે નીચેના ચાર કારણોના આજ્ઞાધારી પુરુષાર્થી મનુષ્યગતિના શરીરાદિના સહયોગ કે સહયોગ કે સભાવથી પુરુષાર્થધર્મ આચરે છે તેને કાર્યસિદ્ધિ સદ્ભાવથી કેવી રીતે પુષ્ટ-નિમિત્તાવલંબનનો આશ્રય લઈ હાંસલ થાય છે એવું જ્ઞાનીઓનું કથન છે.
ઉપાદાનને જગૃત કરી આત્મકલ્યાણ સાધે છે તે જોઈએ. ૧. ઉપાદાન, ૨. નિમિત્ત, ૩. અસાધારણ કારણ, ૪. અપેક્ષા દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, કારણ.
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; ઉપરના ચાર કારણોમાં આત્માર્થીને ઉપાદાન અને નિમિત્ત તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે કારણતા મુખ્યપણે છે અને બીજાં બે કારણો ગૌણપણે છે, પરંતુ વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.....ગાથા.૩ તે હોવા ઘટે. હવે કારણનું સંક્ષિપ્ત વર્ણન જોઈએ.
-શ્રીમદ્ રાજચંદ્રજી રચિત-અપૂર્વ અવસર૧. ઉપાદાન : જે કારણ પૂર્ણપણે સમાપ્તિ સમયે પોતે જ કાર્યરૂપે ચૈતન્યમય જીવદ્રવ્ય અને જડ પુગલ એ બે દ્રવ્યો એવાં છે કે પરિણમે તે ઉપાદાન કારણ. જે કારણ અસ્તિત્વ માત્રથી સત્તામાં તેઓ એકબીજાનું નિમિત્ત પામી પ્રભાવિત થાય છે, કારણ કે બન્નેમાં હોય (ભલેને તે અપ્રગટપણે હોય) અને જે પૂર્ણતાને આરે કાર્યરૂપ વૈભાવિક શક્તિ છે તથા ગમનાગમન અને સ્થિરતા કરવાની શક્તિ થાય. દા. ત. જ્ઞાનદર્શનાદિ ગુણો જે જીવદ્રવ્યના (આત્માના) અરૂપી ધર્મ-અધર્માસ્તિકાય દ્રવ્યોની ઉદાસીન નિમિત્તથી થાય છે એવો અંગો છે.
સિદ્ધાંત જ્ઞાનીઓએ પ્રરૂપ્યો છે. ૨. નિમિત્ત: જે કારણ ઉપાદાનથી ભિન્ન હોય અને જેના વિના સંજ્ઞી પંચેન્દ્રિય સાંસારિક જીવની ચેતનાશક્તિ ઉપયોગમયી કાર્ય થઈ શકે નહીં તે નિમિત્તકારણ. કર્તાનો પ્રયત્ન હોય પણ જેના છે. આવી શક્તિના પ્રયોગથી જીવ દર્શન અને જ્ઞાન ઉપયોગ કરી વિના કાર્ય ન થાય તે નિમિત્ત. દા. ત. પાણીમાંથી (H2O) ઓક્સિજન જોવા-જાણવાદિનું કાર્ય કરે છે. ઉપરાંત આવી ચેતનાશક્તિમાં છૂટું પાડવાની ક્રિયામાં મેંગેનીઝ ધાતુની Catalyst તરીકે ઉપસ્થિતિ કર્તુત્વ અને ભોસ્તૃત્ત્વ મૂળભૂત સામાન્ય સ્વભાવ છે, જેના ઉપર અનિવાર્ય છે. ઘટરૂપ કાર્ય થવામાં માટી ઉપાદાનકારણ છે અને કર્મરૂપ આવરણ આવતું નથી એવું જ્ઞાનીઓનું કથન છે. ચક્ર, દંડ વગેરે નિમિત્તકારણ છે. એવી રીતે દરેક સાંસારિક જીવને સાધકનો આત્મિક દર્શન અને જ્ઞાનગુણ અમુક માત્રામાં સત્તામાં જ્ઞાનદર્શનાદિ આત્મિકગુણો રહેલા છે, પરંતુ તેના નિરાવરણ થયેલો હોય છે અને બાકીના ભાગમાં કર્મરૂપ આવરણોથી પ્રગટીકરણ માટે જિનદર્શન અને જિનાજ્ઞા કે પ્રત્યક્ષ સગુરુનો આચ્છાદિત થયેલા હોવાથી પ્રગટીકરણમાં રૂકાવટ કે અવરોધ થાય પરમશ્રુતજ્ઞાનરૂપ સુબોધ અને આજ્ઞાદિનું પરિપાલનરૂપે શુદ્ધ- છે. જેટલા પ્રમાણમાં આ બન્ને ગુણો નિરાવરણ થયેલા હોય છે નિમિત્તાવલંબન અનિવાર્ય છે.
તેટલા પ્રમાણમાં સ્વાનુભવ કે “સ્વ' સંવેદન વર્તે છે, જેમાં વીર્ય ૩. અસાધારણ : મન, વચન, કાયાદિનો સંયમના હેતુએ ઉપયોગ ગુણનો સભાવ વર્તે છે. જેટલા ભાગના આ બન્ને ગુણોમાં થવો અને સમતાપૂર્વક આત્મસ્વભાવમાં રમણતા થવી તે ધ્યાનાદિ અપ્રગટીકરણ વર્તતું હોય છે તેટલા ભાગમાં સાધક અવલંબનરૂપ અસાધારણ કારણ છે. ચોછા ગુણસ્થાનકથી અનુક્રમે ગુણવૃદ્ધિ થવા આત્મિક ભાવોની ભાવનાથી ભાવિત થઈ જાગૃતિ વર્તાવે છે. આવું માટેનાં સસાધનોનું વિધિવત્ ભાવવાહી આચરણ અને સરુ કે અવલબન કે આધાર સાધકને પરમશ્રુતજ્ઞાનરૂપ સુબોધની જ્ઞાનીઓની બહુમાનપૂર્વક ભક્તિ થવી તે અસાધારણ કારણ ઘટાવી આસ્થામાંથી મળી રહે છે અથવા ભેદજ્ઞાનમાંથી ગ્રહણ કરે છે. શકાય.
આવા અવલંબનથી સાધકને જે ઉણપ વર્તતી હોય છે, તેમાં ૪. અપેક્ષા કારણ: જે આત્મદશાનો સાધક (આત્માર્થી) પોતાના ઉર્ધ્વગમન માટેનો આંતરિક પુરુષાર્થ છે અને તેને મુક્તિમાર્ગનું આત્મસ્વભાવના પ્રગટીકરણ માટેના આશયથી પ્રત્યક્ષ સગુરુનું કારણ ઘટાવી શકાય. સાધકને આવી વર્તના થવાથી કર્મનિર્જરા અવલંબન લઈ શકે એવી મનુષ્યગતિ, અનુકૂળ ક્ષેત્ર અને કાળ એ નવા બંધનું સર્જન થયા સિવાય બહુધા થાય છે. અપેક્ષા કારણ ઘટાવી શકાય.
બીજી રીતે જોઈએ તો સાધકને ચારિત્રમોહના ગલન વખત કાર્યસિદ્ધિ થવામાં ઉપરના કારણો કેવી રીતે કાર્યાન્વિત થઈ પ્રજ્ઞાશક્તિ કે ચેતનાશક્તિ સાથે પંડિતવીર્યના સર્ભાવથી જોવાપરિણામ નીપજી શકે તે વિવિધ અપેક્ષાએ જોઈએ.
જાણવાદિ કાર્યમાં બહુધા રાગાદિ ભાવકર્મો થતાં નથી એવી