Book Title: Prabuddha Jivan 2009 07
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૩ ) આગળ જુઓ: ‘દુઃખી અને દરિદ્રને જે દાન આપે છે તે ઉત્તમ છે. આમ કરનારની तद्दानं त्रिविधं प्रोक्तं सात्त्विकं राजसं तथा। બધી આશા ફળે છે અને તે વિશ્વમાં સર્વત્ર પૂજાય છે.' (ગાથા, ૧૦) तामसश्च यथापूर्वं, तेषामुत्तममुच्यते।। ‘દાન કરવાથી પાપ નાશ પામે છે, અને શુભ ભાવ ફેલાય છે. દાન सत्त्वप्रधानं यद्दानं सात्त्विकं तत्प्रचक्ष्यते। આપ્યા વિના સંપત્તિ સ્થિર થતી નથી.” (ગાથા, ૧૧) रजस्तयः प्रधानं यद्दानं राजसतामसय्।। સકામ ભાવે દાન આપવાથી સુખ મળે છે. પરંતુ નિષ્કામ ભાવે (દાનયોગ, શ્લોક, ૨, ૩) દાન આપવાથી મારી (મોક્ષની) પ્રાપ્તિ થાય છે.” (ગાથા, ૧૨) આ દાન ત્રણ પ્રકારે છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ “માણસ જે જે ભાવથી દાન આપે છે તે તે ભાવ તેને મળે છે. ધન, ત્રણ પ્રકારનું દાન કહ્યું છે. તેમાં પહેલું ઉત્તમ છે. સત્યપ્રધાન દાન સાત્વિક ધાન્યના દાન કરવાથી સ્વર્ગ અને મુક્તિસુખ પ્રાપ્ત થાય છે.' કહેવાય છે. જ્યારે રજસ્ પ્રધાન દાન રાજસિક દાન કહેવાય છે અને (ગાથા, ૧૩) તમજું પ્રધાન દાન તામસિક દાન કહેવાય છે.' સ્વ-પર કલ્યાણ માટે અપાયેલ દાનથી મારી પ્રાપ્તિ થાય છે. ત્યાગની દાનના પ્રકારની આ વિવિધતા વિચારવા જેવી છે. સાત્ત્વિક દાન સિદ્ધિથી જ સ્વાર્થની સિદ્ધિ થાય છે. અને તે દાન સિવાય સિદ્ધ થાય સર્વોત્તમ કહ્યું છે. કોઈપણ પ્રકારની અપેક્ષા વિના, માત્ર કલ્યાણના નહિ.' (ગાથા, ૧૪) હેતુથી દાન આપવું જોઈએ અને દાન આપ્યા પછી પોતાના ચિત્તમાં “મારી આજ્ઞાથી જ દાન વડે બ્રહ્મચર્યના તપનો પ્રભાવ અને આત્મજ્ઞાન લેશમાત્ર અહંકાર પ્રવેશી ન જાય તેની સાવધાની રાખવી જોઈએ- વગેરે સિદ્ધિ સાંપડે છે.” (ગાથા, ૧૫). આવું દાન સાત્ત્વિકદાન બની રહે. જૈન સંઘમાં, વર્ષો પૂર્વે ક્યારેક ‘દાનથી સંવર થાય છે, દાનથી જ કર્મનિર્જરા થાય છે, તપ, જપ ધર્મપ્રેમી શ્રેષ્ઠિઓ ધર્મગુરુઓના પ્રવચન પછી કરવામાં આવતી વગેરે થાય છે અને કષ્ટ વિનાનું સુખ મળે છે.' (ગાથા, ૧૬). પ્રભાવનામાં એવી ગોઠવણ કરતા કે મોદકમાં રૂપાનાણું મૂકતા કે “દાનભાવનામાં બધી જ દયા સમાયેલી છે. આથી સર્વથા બધા લોકોને જેથી સીદાતા-ગરીબ સાધર્મિકના હાથમાં એ આવી જાય અને તેને દાન વડે સહાય કરવી જોઈએ.” (ગાથા, ૧૭) ગુપ્ત મદદ મળી રહે! આ એક પ્રકારનું સાત્ત્વિક દાન થયું કહેવાય. “જે માણસ બધા જીવોને મારા સમાન ગણે છે તે એકલા દાનયોગથી પાંજરાપોળ દ્વારા જીવદયાનું કાર્ય, જ્ઞાન ભંડાર દ્વારા શ્રુતભક્તિનું જ મારા સમાન થઈ શકે છે.” (ગાથા, ૧૮) કાર્ય, ઉપાશ્રય નિર્માણ દ્વારા સાધુ-સાધ્વી સેવાનું કાર્ય, ભોજન- “મન, વચન, કાયાના (ઉત્તમ ભાવ) વડે દાનનું માહાસ્ય જાણીને શાળા દ્વારા સાધર્મિક સેવાનું કાર્ય, તીર્થનિર્માણ દ્વારા જિનભક્તિનું લોકો અનંતસુખના પ્રવાહ જેવા તીર્થકરના પદને પામે છે.' કાર્ય, આરોગ્યધામ નિર્માણ દ્વારા માનવતાનું કાર્ય – ઇત્યાદિ કાર્યો (ગાથા, ૧૯) સાત્ત્વિક ભાવનાથી કરવામાં આવે તો કર્મનિર્જરા થાય, મોહ છૂટે, “સ્ત્રીઓ અને પુરુષોએ વિવિધ પ્રકારે દાન ધર્મનું પાલન કરવું આસક્તિ ઘટે, પુણ્ય વધે અને ભવાંતરનો નાશ થાયઃ પોતાને જોઈએ. દાન યોગ વડે જ નિશ્ચલ સિદ્ધિ થાય છે.” (ગાથા, ૨૦). મળેલા ધનનો સદુપયોગ કરીને આમ જીવનનો તથા આત્માનો “ભક્તો પોતાના અધિકારને વશ થઈને શક્તિપૂર્વક દાન કરે છે. ઉત્કર્ષ સિદ્ધ કરવો જોઈએ. મારી આજ્ઞાને યથાયોગ્ય વિવેક કરીને તેઓ દાન કરે છે.' થોડાંક શ્લોકાર્થ જોઈએ: (ગાથા, ૨૧) સુપાત્રને આપેલ દાન પાંચ દાનમાં ઉત્તમ છે. દાનવીરોએ મારી “શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ભક્તિનું-જિનભક્તિનું કરેલું દાન શ્રેષ્ઠ ગણાય છે. (ગાથા, ૪) “દાનયોગ' દ્વારા જે ઉપદેશ આપે છે તે સૌને માટે જરૂરી છે. જ્યારે “જ્ઞાનનું દાન આપનારા મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. શુભ જન્મને આ જગતમાં આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા અને જ્યારે આ પામીને કદી દૂર્ગતિ પામતા નથી.” (ગાથા, ૫) જગતમાંથી જઈશું ત્યારે શું લઈને જવાના છીએ તે વિચારી જોવા જે ભક્તિપૂર્વક, ત્યાગી અને ચારિત્ર્યવાન સાધુઓને દાન આપે છે જેવું છે. આપણો દેહ અને દેહને શોભાવતા તમામ સાધનો પડી તે સ્વર્ગ પામે છે, મુક્તિ પામે છે અને મારું જ્ઞાન-કેવળજ્ઞાન પામે છે.” રહેશેઃ સાથે આવશે માત્ર સત્કર્મ અને દુષ્કર્મ. દાન એ ઉત્તમ (ગાથા, ૬) સત્કર્મનો પંથ છે. સારું કાર્ય કરવાથી જે સંતોષ મળે છે તે અવર્યુ મારી પ્રાપ્તિ રૂપી દાનથી (ઉત્કૃષ્ટ) આ જગતમાં કંઈ જ નથી. (એ છે. આપણું જીવન એ સંતોષ પામે અને આત્મશ્રેય મળે તે માટેની શ્રેષ્ઠ ફળ છે) દાનવીરોને પરમબ્રહ્મનો પ્રાદુર્ભાવ થાય છે.' પ્રેરણા આ ‘દાનયોગ'માંથી સંપ્રાપ્ત થાય છે. (ગાથા, ૭) શ્રી મહાવીરે ભાખિયાં, ધર્મના ચાર પ્રકાર; ‘દાનથી શીલ વધે છે, દાનથી રાગનો નાશ થાય છે. તેનાથી દેહ દાન, શીયળ, તપ, ભાવના, પંચમી ગતિ દાતાર ! અને બુદ્ધિથી ઉત્પન્ન થતો મોહ વિલય પામે છે.' (ગાથા, ૮) (ક્રમશ:) ત્રણેય જગતમાં સર્વસ્વનું દાન કરનાર જેવો કોઈ દાનવીર નથી. પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ અત્યારે મુંબઈમાં બિરાજમાન છે. અહંકાર રહિત દાન કરવાથી દાનની સિદ્ધિ હંમેશાં મળે છે.' જૈન જ્ઞાન મંદિર, કરસન લધુ હૉલની બાજુમાં, દાદર (પશ્ચિમ) (ગાથા, ૯) મુંબઈ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28