Book Title: Prabuddha Jivan 2009 07
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ગાંધી-આકાશગંગાની એક તેજશિખાઃ મીરાંબહેન Bશાંતિલાલ ગઢિયા કેટલીક વિદેશી સન્નારીઓએ ભારતભૂમિને ભરપૂર પ્રેમ કર્યો ગાંધીજીના ઉપવાસ (૧૯૨૪)ના સમાચાર જાણ્યા. મેડલીન દુઃખી છે. આ દેશને કર્મભૂમિ બનાવીને એમણે જે સ્વત્વ પ્રગટાવ્યું છે, તે થયાં. ઉપવાસ પૂરા થયાના ખબર મળ્યા પછી જ શાંતિ થઈ. મેડલીને અવિસ્મરણીય છે. તેમનું કાર્યક્ષેત્ર કાં તો રાજકીય, સેવાકીય અથવા ગાંધીજીને પત્ર લખ્યો કે પોતે સાબરમતી આશ્રમ આવવા ઈચ્છે આધ્યાત્મિક રહ્યું છે. આ વંદનીય નારીવૃંદમાં ભગિની નિવેદિતા, છે. ગાંધીજીએ ૨૪ જુલાઈ, ૧૯૨૫ના રોજ ઉત્તર પાઠવ્યો : શ્રી માતાજી (પોંડિચેરી આશ્રમ), મધર ટેરેસા, એની બેસન્ટ વગેરે “ખુશીથી આવી શકો. અગાઉથી ખબર આપજો , જેથી અહીંથી તમને ઉપરાંત એક નામ જુદું તરી આવે છે. તે છે મેડલીન સ્લેડ, જેમને લેવા કોઈ આવી શકે. આશ્રમનું જીવન કપરું છે, ઉદ્યમ માગી લે ગાંધીજીએ “મીરાંબહેન' નામ આપ્યું હતું. ઈંગ્લેન્ડના સાધનસંપન્ન તેવું. તમને નિરૂત્સાહ કરવા નથી લખતો, માત્ર જાણ કરું છું. અહીંની કુટુંબમાં ઉછરેલી તરુણીને કઈ રીતે ગાંધીજીનો પરિચય થાય છે આબોહવાથી પણ ટેવાવું પડશે.' અને ક્યું બળ એને છેક ભારત ખેંચી લાવે છે, એ આખી કહાણી પોતે સાદગીભરી જીવનશૈલી મહદ્ અંશે આત્મસાત્ કરી લીધી વિસ્મય પમાડે તેવી છે. છે, એમ જણાતાં મેડલીને સ્ટીમર મારફત ભારત તરફ પ્રયાણની સન ૧૮૯૨માં મેડલીનનો જન્મ. પિતાજી નૌકાદળના ઑફિસર તેયારી આદરી. મા અને બહેને લંડન સ્ટેશને વિદાય આપી. પિતાજી હોઈ ઝાઝો વખત દરિયાઈ સફરમાં ગાળતા. દરમિયાન મેડલીન પેરિસ મળવાના હતા. ત્યાં રોમા રોલાં અને તેમનાં બહેન પણ માતા સાથે મોસાળમાં રહેતાં. નાનું પણ રળિયામણું ગામ. વિદાય આપવા આવ્યાં. બધાએ મેડલીનને પ્રેમભરી શુભેચ્છાઓ આસપાસ નયનરમ્ય પ્રકૃતિ પથરાયેલી હતી. મોટી બહેન રહોના આપી. હૉસ્ટેલમાં રહેતાં. ગ્રિનીચ, પોર્ટસ્મથ, લંડન વગેરે જુદાજુદા તા. ૬-૧૧-૧૯૨૫ના રોજ મેડલીન સ્લેડ મુંબઈ આવ્યાં. સ્થળોએ પિતાજીની નિમણૂક થતાં કુટુંબ સ્થળાંતર કરતું. દાદાભાઈ નવરોજી અને દેવદાસ ગાંધીની મુલાકાત થઈ. બીજે એક દિવસ પિતાજીએ પિયાનો પર વિખ્યાત સંગીતકાર દિવસે, ૭મી નવેંબરે, સવારે મેડલીન અમદાવાદ પહોંચ્યાં. સ્ટેશન બિથોવનની રાગિણી વહેતી મૂકી. મેડલીન ભાવવિભોર બની પર સરદાર પટેલ, મહાદેવ દેસાઈ અને સ્વામી આનંદ આવ્યા હતા. સાંભળી રહ્યાં. તેઓ જ્યારે જ્યારે આ સંગીત સાંભળતાં, ત્યારે માર્ગમાં સતત મેડલીનનું રટણ ચાલતું હતું. આશ્રમ ક્યારે આવશે? ચિત્ત કોઈ અજ્ઞાત પ્રદેશમાં વિહરવા લાગતું. એમને બિથોવન વિશે ક્યારે આવશે? આખરે એ સ્થળ આવ્યું. સાવ સાદી ઈમારત. ન જાણવાની જિજ્ઞાસા થઈ. લંડનમાં જ્યારે જ્યારે બિથોવન શૈલીના કોઈ ભપકો, ન કોઈ ઠાઠ. ઈંટોવાળી પગથી પછી પરસાળમાં થઈ સંગીત કાર્યક્રમો યોજાતા, ત્યારે મેડલીન તેનો લાભ લેતાં. એક ઓરડી પાસે આવ્યાં. સરદારે મેડલીનને અંદર જવા કહ્યું. બિથોવન પ્રત્યેના અહોભાવે મેડલીનને જર્મન ભાષા શીખવા પ્રેર્યા. ગાંધીજી ઊઠીને મેડલીનને મળવા સામે આવ્યા. યષ્ટિસમ પાતળી વળી વિયેના (ઓસ્ટ્રિયા) જઈ બિથોવનની કબરનાં દર્શન કર્યા. કાયા અને સ્મિત વેરતો નિખાલસ ચહેરો જોઈ મેડલીન અભિનિવિષ્ટ આ સંગીતકારની વિશેષ માહિતી મેળવવા મેડલીને ફ્રાંસના વિદ્વાન થયાં. તેમણે ગાંધીજીને ભાવપૂર્વક વંદન કર્યા. ગાંધીજીની આંખોમાં રોમા રોલાંની મદદ લેવાનું વિચાર્યું. પત્રો લખ્યાં. રૂબરૂ પણ મળ્યાં. વાત્સલ્યનાં નીર ચળકતાં હતાં. તેમણે મેડલીનને ઊભા કર્યા. બોલ્યાઃ બન્યું એવું કે આ અરસામાં રોલાંએ લખેલું ગાંધીજીનું પુસ્તક “આજથી તું મારી દીકરી-મીરાં દીકરી.” મેડલીનના હોઠ પર સહજ પ્રેસમાં છપાતું હતું. એમણે સહજ વાતવાતમાં મેડલીનને પૂછયું ઉદ્ગાર આવ્યોઃ “બાપુ!” કે તેઓ ગાંધીજી વિષે કંઈ જાણે છે કે કેમ. મેડલીનનો નહિ' ઉત્તર આશ્રમી જીવન દરમિયાન મીરાંબહેનના વ્યક્તિત્વનાં ત્રણ પાસાં સાંભળતાં જ રોલાએ કહ્યું કે, ગાંધીજી એટલે બીજા જિસસ! આ ઊડીને આંખે વળગે છે. અત્રે તેનું વિવરણ કરવાનો ઉપક્રમ છે. શબ્દોએ મેડલીનના અંતરના તાર ઝણઝણાવી મૂક્યા. (૧) ઉચ્ચ આદર્શો માટે ભૌતિક સુખનો ત્યાગ થોડાક દિવસો બાદ પાછા ફરતાં મેડલીને માર્ગમાં એક આશ્રમ આવતાં પહેલાં જ મીરાંબહેન સાદાઈભર્યું કઠોર જીવન સ્ટોરમાંથી એ પુસ્તક ખરીદ્યું અને દિવસ પહેલાં વાંચી કાઢ્યું. શરૂ કરે છે. એક અંગ્રેજ અમલદારની પુત્રી તપસ્વી જેવી જીવનરીતિ તેની જાદુઈ અસર વર્ણવતાં મેડલીન કહે છે, “કોઈ અદીઠ તત્ત્વ અપનાવે છે. બાપુની સૂચનાથી તુલસીબહેન મહેર મીરાંબહેનને મહાત્મા ગાંધી રૂપે મને ખેંચી રહ્યું હતું.” દરિયાપારનો દેશ મેડલીનને રૂ પીજવાનું, પૂણી બનાવવાનું તથા કાંતવાનું શીખવતાં અને સાદ દેતો હતો. ભારત જતાં પહેલાં મેડલીનને લાગ્યું કે ગાંધીજીના સુરેન્દ્રજી હિંદી ભાષા. ચાઈનીઝ બહેન શાંતિ સાથે મીરાંબહેન આશ્રમને અનુરૂપ રહેણીકરણી શીખી લેવી જરૂરી છે. કાંતણ, વણાટ, સંડાસની સફાઈ હોંશથી કરતાં. અભ્યાસ માટેના શિક્ષકો પણ નક્કી શાકાહારી ભોજન, જમીન પર પલાંઠી વાળીને સીધા બેસવું, નિદ્રા થયા. ઘડિયાળને કાંટે મીરાંબહેનનો રોજિંદો કાર્યક્રમ ચાલતો. માટે સુવિધાવાળા બિછાનાનો ત્યાગ, હિંદી ભાષા આવડવી વગેરે રસોઈ, કપડાં, નહાવું-ધોવું ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ સતત ચાલતી માટે સજ્જ થવાનું હતું. મેડલીન આ દિશામાં સક્રિય થયાં. ત્યાં તો રહેતી. સમય જતાં બહેન શાંતિને અંગ્રેજી શીખવવા લાગ્યાં. વળી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28