Book Title: Parv Tithi Kshay Vruddhi Prashnottar Vichar
Author(s): Kalahansvijay
Publisher: Bhogilal Sakarchand Sheth

View full book text
Previous | Next

Page 25
________________ ( ૨ ) આ પરંપરા કે પ્રવૃત્તિ અયુક્ત છે” એમ બીજાને ઉપદેશ કરતા નથી, જે માટે તેઓ શ્રી ભગવતી સૂત્રમાં કહેલી નીચેની વાતને વિચારે છે. હકીકત આ પ્રમાણે–હે મંદુક! જે માણસ અજાણ્યા, અણદીઠા, અણુસાંભલ્યા અને અણુપરખ્યા અર્થ, હેતુ, પ્રશ્ન કે ઉત્તર ભરસભામાં કહે, જણાવે, પ્રરૂપે, બતાવે, સાબિત કરે કે રજૂ કરે તે માણસ અહંતુ ભગવાનની તથા કેવળીએાની આશાતના કરે છે, અને તેમના ધર્મની પણ આશાતના કરે છે. વળી તેમના ચિત્તમાં આ વાત પણ પુરે છે કે-સંવ થતા વિલિયા કૂદવસૂરિ आसि ॥ तददूसियमायरिय-अणइसई को निवारेर ॥१०॥ અર્થ––સંવિગ્ન એટલે જલદી મેક્ષ ઈચ્છનારા અને અતિશય ગીતાર્થ કેમકે તેમના વખતે બહુ આગમે હતા, તથા સંવિગ્ન હોવાથી જ વિધિરસિક એટલે વિધિમાં જેમને રસ પડતું હતું એવા અર્થાત્ વિધિ બહુમાની પૂર્વસૂરિઓ એટલે ચિરંતન આચાર્યા હતા, તેમણે અણદૂષેલું એટલે નહિ નિષેધેલું આચરિત એટલે બધા ધાર્મિક લેકમાં ચાલતે વ્યવહાર, તેને અનતિશયી એટલે વિશિષ્ટદ્યુત કે અવધિ વગેરે અતિશય રહિત ક માણસ પૂર્વ પૂર્વતર ઉત્તમ આચાર્યોની આશાતનાથી ડરનારે હેઈ નિવારી શકે? કઈ જ નહિ. વળી તે ગીતાર્થો આ પણ વિચારે છે કે રસુત્તपरूवणा कडुविवागा ॥ जाणंतेहिं वि दिज्जइ निद्देसो મુત્તરવસ્થ ૨૦૨ / અથ–ઉત્સુત્રપ્રરૂપણા કડવાં ફલ આપનારી છે, એવું જાણતાં છતાં પણ જેઓ સૂત્રબાહ્ય અર્થમાં નિશ્ચય આપી દે છે, તે અતિ સાડસ છે, એટલે શું કહ્યું તે કહે છે –

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32