Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ - 2-- 8 Jinshasan શ્રી પાર્શ્વનાથનો છંદ. 28823. nandir@kobatirth.org સે પાસ શંખેશ્વરે મન શુધે, નમે નાથ નિચે કરી એક બુધે, દેવી દેવલાં અન્યને શું નમો છો, અહો ભવ્ય લોકો ભૂલા કાં ભમે છે. 1 ત્રિલોકના નાથને શું તરે છે, પડ્યા પાસમાં ભૂતડાને ભજે છે; સુરધેનુ છડી અજાશું અને છે, મહાપંથ મૂકી કુપથ વ્રજે છે. 2 તજે કણ ચિંતામણિ કાચ માટે, ગ્રહે કેણુ રાસભાને હસ્તી સાટે સુરદ્યુમ ઉપાડી કોણ આકપ વાવે, મહા મૂઢ તે આકુળા અંત પાવે. 3 કિહાં કાંકરો ને કિહાં મેરૂગ, કિહાં કેશરી ને કિહાં તે કુરંગ, કિહાં વિશ્વનાથં કિહાં અન્ય દેવા, કરે એક ચિત્તે પ્રભુ પાર્શ્વસેવા. 4 પૂજે દેવી પ્રભાવતીપ્રાણનાથ, સવિ જીવને જે કરે છે સનાથ; મહા તવ જાણુ સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દવે પળાવે. 5 પામી માનુષ ને વૃથા કયાં ગમે છે, કુશીલે કરી દેહને કાં દમે છે; નહીં મુક્તિવાસ વિના વિતરાગ, ભજ ભગવંત તજે દષ્ટિરાગ. 6 ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે મેતીડે મેહ વુડ્યા, પ્રભુ પાસ શંખેશ્વર આપ તુક્યા. 7 1 બકરી, 2 જાઓ છે. 3 ગધેડ. 4 કલ્પવૃક્ષ. 5 આકડો. 6 હરણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 384