Book Title: Pap Punya Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ દાદા ભગવાન કથિત U]]]]=Uણી ડૉ. નીરુબહેન અમીન મનુષ્યગતિ દેવગતિ મોક્ષ હેતુક, પુણ્યાનુબંધી પુણ્ય સમકિત પ્રાપ્તિ માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. ક્રોધમાન-માયા-લોભ ઘટવાં જોઈએ. તો એ સમકિત ભણી જાય. આપણે મોક્ષમાં જવાની જ એકલી ઈરછા હોવી જોઈએ અને એ ઈચ્છાર્થે જે જે કરવામાં આવે છે તે ક્રિયા પુણ્ય બાંધે છે. કારણ કે હેતુ મોક્ષનો છે ને માટે. પછી પોતાની પાસે આવ્યું હોય તે ભલાડે ! પારકાને માટે ભેલાડે, એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. દરેક ક્રિયામાં બદલાની ઈચ્છા ના રાખે, સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય. - દાદાશ્રી - STEEP નર્કગતિ તીયંચગતિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 40