SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ભગવાન કથિત U]]]]=Uણી ડૉ. નીરુબહેન અમીન મનુષ્યગતિ દેવગતિ મોક્ષ હેતુક, પુણ્યાનુબંધી પુણ્ય સમકિત પ્રાપ્તિ માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. ક્રોધમાન-માયા-લોભ ઘટવાં જોઈએ. તો એ સમકિત ભણી જાય. આપણે મોક્ષમાં જવાની જ એકલી ઈરછા હોવી જોઈએ અને એ ઈચ્છાર્થે જે જે કરવામાં આવે છે તે ક્રિયા પુણ્ય બાંધે છે. કારણ કે હેતુ મોક્ષનો છે ને માટે. પછી પોતાની પાસે આવ્યું હોય તે ભલાડે ! પારકાને માટે ભેલાડે, એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. દરેક ક્રિયામાં બદલાની ઈચ્છા ના રાખે, સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય. - દાદાશ્રી - STEEP નર્કગતિ તીયંચગતિ
SR No.008863
Book TitlePap Punya
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1998
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Akram Vigyan, B000, B020, K000, & K010
File Size327 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy