________________
દાદા ભગવાન કથિત
U]]]]=Uણી
ડૉ. નીરુબહેન અમીન
મનુષ્યગતિ
દેવગતિ
મોક્ષ હેતુક, પુણ્યાનુબંધી પુણ્ય
સમકિત પ્રાપ્તિ માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. ક્રોધમાન-માયા-લોભ ઘટવાં જોઈએ. તો એ સમકિત ભણી જાય.
આપણે મોક્ષમાં જવાની જ એકલી ઈરછા હોવી જોઈએ અને એ ઈચ્છાર્થે જે જે કરવામાં આવે છે તે ક્રિયા પુણ્ય બાંધે છે. કારણ કે હેતુ મોક્ષનો છે ને માટે.
પછી પોતાની પાસે આવ્યું હોય તે ભલાડે ! પારકાને માટે ભેલાડે, એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય.
દરેક ક્રિયામાં બદલાની ઈચ્છા ના રાખે, સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય.
- દાદાશ્રી
- STEEP
નર્કગતિ
તીયંચગતિ