Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૨ પ્રતિદિનક્રિયાવસ્તુક | વિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૬-૫૮૦ પ્રકારના તેર વર્ષવાળાને ઉત્થાનકૃતાદિ ચાર જાણવાં; તે આ પ્રમાણે - ઉત્થાનકૃત, સમુત્થાનશ્રત, દેવેંદ્રોપપાત, નાગપર્યાવલિકા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૮પા ગાથા : चोद्दसवासस्स तहा आसीविसभावणं जिणा बिंति ।। पन्नरसवासगस्स य दिट्ठीविसभावणं तह य ॥५८६॥ અન્વયાર્થ : તી યોદ્દલવાસસ્સ-તે પ્રકારના ચૌદ વર્ષવાળાને માસી વિસમાવ=આશીવિષભાવનાને, તદ ય પન્નરસવા =વળી તે પ્રકારના જ પંદર વર્ષવાળાને વિવિમવUાં દષ્ટિવિષભાવનાને નિપ=જિનો દ્વિતિ કહે છે. ગાથાર્થ : તે પ્રકારના ચૌદ વર્ષવાળા સાધુને આશીવિષભાવનાને, વળી તે પ્રકારના જ પંદર વર્ષવાળા સાધુને દૃષ્ટિવિષભાવનાને જિનેશ્વરો કહે છે. ટીકા: चतुर्दशवर्षस्य तथा पर्यायेण आशीविषभावनां जिना बुवते, नारतः, पञ्चदशवर्षस्य तु पर्यायेणैव दृष्टिविषभावनां तथैव ब्रुवत इति गाथार्थः ।।५८६॥ ટીકાર્ય : તે પ્રકારના પર્યાય વડે ચૌદ વર્ષવાળાને આશીવિષભાવનાને જિનો કહે છે, એ પહેલાં નહીં. વળી તે પ્રકારના જ પર્યાય વડે જ પંદર વર્ષવાળાને દષ્ટિવિષભાવનાને કહે છેઃજિનો સાધુને વંચાવવાનું કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પ૮૬ll ગાથા : सोलसवासाईसु अ एगुत्तरवड्डिएसु जल्संखं । चारणभावण महसुविणभावणा तेअगनिसग्गा ॥५८७॥ અન્વયાર્થ: | મુત્તરવટ્ટિાણુમ સોસવાસાણંદુ અને એક ઉત્તરમાં વર્ધિત એવા સોળ વર્ષાદિમાં નહસં યથા સંખ્ય=ક્રમસર, ચાર માવળ=ચારણભાવના, મહસુવિ માવળ=મહાસ્વભાવના, તેનિસ =તેજોનિસર્ગ થાય છે. ગાથાર્થ સાધુને સોળ વર્ષના પર્યાયમાં ચારણભાવના, સત્તર વર્ષના પર્યાયમાં મહાસ્વપ્નભાવના, અઢાર વર્ષના પર્યાયમાં તેજનિસર્ગ; આ ત્રણ ક્રમસર થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322