Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 263
________________ ૨૪૪ પ્રતિદિનક્રિયાવસ્તુકાર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૮૯-૫૯૦ ગાથા : उवहाणं पुण आयंबिलाइ जं जस्स वन्नि सुत्ते । तं तेणेव उ देअं इहरा आणाइआ दोसा ॥५८९॥ અન્વયાર્થ: - સુરે પુત્રવળી સૂત્રમાં ન જે અધ્યયનાદિનું કાર્યાવિતારૂ =આયંબિલાદિ જે હાઈ–ઉપધાન વન્નિયંત્રવર્ણવાયું છે, તંત્રતે અધ્યયનાદિને તેવકૂવળી તે ઉપધાન વડે જ મં=આપવું જોઈએ. રૂદ= ઇતરથા=ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં, આપાડ્યા આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ, તોલા દોષો થાય છે. ગાથાર્થ : વળી સૂત્રમાં જે અધ્યયનાદિનું આંબિલાદિ જે ઉપધાન વર્ણવાયું છે, તે અધ્યયનાદિને વળી તે ઉપધાન વડે જ આપવું જોઈએ. ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ટીકાઃ उपधानं पुनरायामाम्लादि यद् यस्य अध्ययनादे: वर्णितं सूत्र एव-आगमे, तद् अध्ययनादि तेनैव तु देयं, नान्येन, इतरथा अन्यथा दाने आज्ञादयो दोषाश्चत्वार इति गाथार्थः ॥५८९॥ ટીકાર્થ : વળી સૂત્રમાં જ=આગમમાં જ, જે અધ્યયનાદિનું આંબિલાદિ જે ઉપધાન તપ, વર્ણવાયું છે, તે અધ્યયનાદિને વળી તે ઉપધાન વડે જ આપવું જોઈએ, અન્ય ઉપધાન વડે નહીં, ઈતરથા=અન્યથા દાનમાં= ઉપધાન વગર અધ્યયનાદિ આપવામાં, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ, ચાર દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પટલા અવતરણિકા: પતવાદ – અવતરણિકા : આને જ કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે ઉપધાન વગર અધ્યયનાદિના દાનમાં આજ્ઞાભંગાદિ ચાર દોષો થાય છે, તેથી એ આજ્ઞાભંગાદિ ચાર દોષોના સ્વરૂપને જ બતાવે છે. તેમાં પ્રથમ આજ્ઞાભંગ દોષના સ્વરૂપને કહે છે – ગાથા : जं केवलिणा भणि केवलनाणेण तत्तओ नाउं । तस्सऽण्णहा विहाणे आणाभंगो महापावो ॥५९०॥ અન્વયાર્થ: વનનાબ=કેવલજ્ઞાન દ્વારા તત્તમોતથી નાજાણીને નંજે વનિ મfrai=કેવલી વડે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322