Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 274
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/માદિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૬૦૦ ૨૫૫ અહીં શંકા થાય કે ક્યારેક ગુરુમાં ચારિત્રની બાહ્ય આચરણા વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ પણ હોઈ શકે, માટે ગુરુમાં ચારિત્રના પરિણામનો શિષ્યને નિર્ણય નહીં થવાથી તે ગુરુ પાસે સૂત્રના ગ્રહણમાં શિષ્યને આજ્ઞાભંગનો દોષ લાગશે. તેથી કહે છે – વ વળી બાહ્ય હોતે છત=ગુરુમાં બાહ્ય ચરણ વિશુદ્ધ હોતે છતે, મUો =આજ્ઞા હોવાથી= બાહ્ય ચરણના બળથી આંતર ચરણનું અનુમાન કરીને તેવા ગુરુ સાથે સુગુરુનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી, ફરમાવે વિકઇતરના અભાવમાં પણ=ગુરુમાં આંતર ચરણના અભાવમાં પણ, રરોસો = (શિષ્યને) દોષ નથી. ગાથાર્થ : વિશુદ્ધ એવા બાહ્ય ચારિત્રથી ગુરના વિશુદ્ધ ભાવત્વને જાણવું અહીં શંકા થાય કે ક્યારેક ગુરમાં ચારિત્રની બાહ્ય આચરણ વિશુદ્ધ હોવા છતાં ચારિત્રના પરિણામનો અભાવ પણ હોઈ શકે. માટે ગુરમાં ચારિત્રના પરિણામનો શિષ્યને નિર્ણય નહીં થવાથી તે ગુરુ પાસેથી સૂત્રના ગ્રહણમાં શિષ્યને આજ્ઞાભંગનો દોષ લાગશે. તેથી કહે છે – વળી ગુરમાં બાહ્ય ચારિત્ર વિશુદ્ધ હોતે છતે બાહ્ય ચારિત્રના બળથી આંતર ચારિત્રનું અનુમાન કરીને તેવા ગુરુ સાથે સુગર તરીકેનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી ગુરમાં આંતર ચારિત્રના અભાવમાં પણ શિષ્યને દોષ નથી. ટીકા : बाह्यचरणात् सकाशात् ज्ञेयं विशुद्धभावत्वम् - आन्तरंचरणरूपं विशुद्धा बाह्यचरणात्, न ह्यान्तरेऽसति यथोदिते बाह्ये यत्नः, शिष्यमधिकृत्याह-बाह्ये सति चरणे आज्ञातः कारणात् इतराभावेऽपि= आन्तरचरणाभावेऽपि तु न दोषः छास्थस्येति गाथार्थः ॥६००॥ ટીકાર્ય : - વિશુદ્ધ એવા બાહ્ય ચરણથી ગુરુમાં આંતર ચરણરૂપ વિશુદ્ધભાવપણું જાણવું. જે કારણથી આંતર ચરણ નહીં હોતે છતે યથોદિત એવા બાહ્યમાં=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયેલ છે તે પ્રકારના બાહ્ય ચરણમાં, યત્ન થતો નથી. શિષ્યને આશ્રયીને કહે છે – વળી બાહ્ય ચરણ હોતે છતે આજ્ઞારૂપ કારણથી=સુગુરુ તરીકેનો વ્યવહાર કરવાની ભગવાનની આજ્ઞારૂપ કારણથી, ઇતરના અભાવમાં પણ =આંતર ચરણના અભાવમાં પણ, છદ્મસ્થ એવા શિષ્યને દોષ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જયાં ચારિત્રની બાહ્ય શુદ્ધ આચરણા હોય, ત્યાં આંતર ચારિત્ર હોય જ, એ પ્રકારની નિયત વ્યાપ્તિ નથી, છતાં પ્રાયઃ કરીને જ્યાં જયાં ચારિત્રની બાહ્ય વિશુદ્ધ આચરણા હોય, ત્યાં ત્યાં આંતર ચારિત્ર હોય છે; કેમ કે સંસારથી ભય પામેલા જે સાધુ જિનવચનના પરમાર્થને જાણીને દુષ્કર એવી પણ સંયમની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322