Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ચૌદ ગુણસ્થાનકોનો કાળ ગુણસ્થાનક કાળ જીવ મરે | જીવ પરભવમાં સાથે લઈને જાય | જઘન્ય અંતર્મુહૂર્ત 5 | દેશવિરતિ | ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ ક્રોડ વર્ષ અંતર્મુહૂર્ત 1 સમય પ્રમત્ત સંયતા 1 સમય અપ્રમત્ત સંયત અંતર્મુહૂર્ત 10) અપૂર્વકરણ | 1 સમય અંતર્મુહૂર્ત 9 | અનિવૃત્તિ- 1 સમય અંતર્મુહૂર્ત બાદરશંપરાય સૂક્ષ્મ- 1 સમય અંતર્મુહૂર્ત સં૫રાયા 1 1 ઉપશાંત- | 1 સમય અંતર્મુહૂર્ત મોહ ક્ષીણમોહ અંતર્મુહૂર્ત 1 3] સયોગી અંતર્મુહૂર્ત | 1 પૂર્વક્રોડ વર્ષ કેવળી - 8 વર્ષ 1. 8 મા ગુણસ્થાનકથી 11 મા ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનકોનો જઘન્ય કાળ 1 સમય કહ્યો છે તે ઉપશમશ્રેણિમાં ચડતા કે પડતા તે તે ગુણસ્થાનકે આવીને જીવ 1 સમય રહીને મૃત્યુ પામે અને દેવલોકમાં જઈ ચોથું ગુણસ્થાનક પામે તે અપેક્ષાએ સમજવો. ક્ષપકશ્રેણિમાં તો જઘન્ય કાળ પણ અંતર્મુહૂર્ત જ છે. 2. તીર્થકરનું ઉત્કૃષ્ટ આયુષ્ય તો મધ્યમ (84 લાખ પૂર્વ વર્ષ) હોય છે. તેઓ છેલ્લા 1 લાખ પૂર્વ વર્ષ બાકી હોય ત્યારે ચારિત્ર લે છે અને 1,000 વર્ષ પછી કેવળજ્ઞાન પામે છે. તેથી તેમની માટે 13 મા ગુણઠાણાનો ઉત્કૃષ્ટ કાળ 1 લાખ પૂર્વ વર્ષ - 1,000 વર્ષ છે.