Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text ________________ 164 શ્રાવકના બાર વ્રતો ચૌદ નિયમ આ પ્રમાણે છે - (1) સચિત્ત. (2) દ્રવ્ય. (3) વિગઈ. (4) ઉપાનહ - જોડા. (5) તંબોલ. (6) વસ્ત્ર. (7) કુસુમ - પુષ્પ. (8) વાહન. (9) શયન. (10) વિલેપન. (11) બ્રહ્મચર્ય. (12) દિશા. (13) સ્નાન. (14) ભોજન. (11) ત્રીજું શિક્ષાવ્રત - પષધવ્રત - ધર્મને પુષ્ટ કરે તે પૌષધ. તે ચાર પ્રકારનો છે - (1) આહારપષધ - આહાર ચાર પ્રકારનો છે - (1) અશન - ભાત વગેરે. (2) પાન - દારૂ, સર્વ પ્રકારના પાણી, કાંજી વગેરે.
Loading... Page Navigation 1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234