________________
વિષયનિર્દેશ
૧-૧૪૪
ચતુર્થ આહનિક દા પૌરુષેયવાદી મીમાંસક અને વંદકવાદી
યાયિક વચ્ચે વિવાદ વેદના કર્તાને પુરવાર કરવા આપેલે “ચનાત્વ” હેતુ સહેતુ છે અનાદિતા સિદ્ધ કરવા સીમાંકે આપેલ “ગુરુઅધ્યયનપૂર્વકત્વ હેતુની પરીક્ષા અનાદિતા સિદ્ધ કરવા મીમાંકે આપેલ અસ્મર્યમાણકર્તાક' હેતુની સમીક્ષા વેદન કર્તાની સ્મૃતિ અશક્ય છે એ મીમાંસક મત મીમાંસકને “અર્યમાતૃત્વ હેતુની સમીક્ષા રચનાત્વ” હેતુમાં મીમાંસકદર્શિત દેશને પરિહાર વેદની રચના વિલક્ષણ તે તેને કર્તા પણ વિલક્ષણ લેકપ્રસિદ્ધ નહિ એવા રૂપને આધારે કર્તાને અભાવ ન મનાય ‘કર્તાઅસ્મરણ હેતુ અપ્રાજક ક7અસ્મરણથી કર્તાની અનુપલબ્ધિ ઘટતી નથી વેદકર્તા નિયત શરીર ધારણ કરતા ન હોવાથી તેમનું અસ્મરણ વેદકર્તા પુજ્યને જાણવા પ્રત્યક્ષ અને અનુમાન મૂળપ્રમાણ છે પૃથિવ્યાદિને કર્તા અને વેદને કર્તા એક જ છે વેદને કર્તા એક છે કાવ્યસમસ્યા પૂરણમાં પણ એકકતૃત્વ શબ્દ-અર્થને સંકેત ઈશ્વરકૃત છે શબ્દ-અર્થ વચ્ચે સંબંધ કર્યો ? સમયસંબંધનું મીમાંસકકૃત ખંડન નિત્યસંબંધ હોય તે અર્થવ્યભિચાર ન સંભવે એ આક્ષેપને મીમાંસકને ઉત્તર શબ્દ અર્થ વચ્ચેના મીમાંસકમાન્ય શક્તિરૂપ સંબંધનું તૈયાયિકકૃત ખંડન સમયસંબંધમાં અવ્યવસ્થાના આક્ષેપને પરિહાર શબ્દની અર્થપ્રત્યાયક શક્તિ સ્વાભાવિક નથી શબ્દ બેધ સમાધીન હોવા છતા શબ્દ જ શાબ્દ બેધનું કારણ અર્થ સંદેહનું કારણ ગવાદિ વર્ણસામાન્ય છે, પદની સર્વશક્તિમત્તા નથી સર્ગની આદિમાં એક જ વાર સમય કરવામાં આવે છે મીમાંસક અને નયાયિક મતોની તુલના ઈશ્વરકૃત સંક્તસંબંધમાં અનવસ્થાષને પરિવાર વેદપ્રામાણ્યનું કારણ આપ્તપ્રણીતત્વ છે, નિત્ય નથી
૮ ક ર ર % ૨ ૨ ૨ ૨ ૧ ૦ ૮ ૦ ૦ ૦ દે
૨૦-૨૨