Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 100
________________ ભકિતનાં પદ ૧૪૧ જેણે તે શ્રીકૃષ્ણમાં ચરણરસ ચાખે, તેણે તે સંસારડે કુચ કરી નાખે. જે નર કૃષ્ણકીરતનના રે ભોગી, તે નર જાણે જે સદાયના જેગી. જે નર કૃષ્ણ કીરતનના રે રસીઆ, તે નર વૈકુંઠમાં જઈ વસીઆ. જે રસ ધરુ પહેલાદે રે લીધે, એ રસ અમરીસે ઉપાડીને પીધે. એ રસ નીસદિન જે રસ પીતા, ભંણે નરસાંઈએ તે તે ભભવ છતા. ૧૪૨ જેણે રે ગોપાલરાએ તુમને વીસારા, તે તે મુરખડાં, ભભવ હારા. તુમને વીસારી, જેણે કતિક જેલ, કાચને સાટે લેઈ કુંદન બેઉ. તુમને વીસારી, જેણે અવર કામ કીધું, અમરત હેળી વીસ હલાહલ પીધું. તુમને વીસારી અવર રંગ રાતા, ભારે મુઈ રે તેમની રે માતા. તુમને વીસારીને જે સેજ સુખ સુતા, ભણે નરસઈએ તે તે ભભવ વગુતા. ૫૬ ૧૪૨નું પાઠાંતર [ રાગ : ધન્યા(સી)] જેણે રે ગોવિંદારાયે તમને વિચાર્યા, તે બાપલા ભૂતલ ભવ હારા. જેણે.... તમનેં વિસારી, અવર રંગ રાતા, વાંઝ ન રહી કાહાં રે, તેહની રે માતા. જેણે.... તેણે બાપલડે અવતરી સૂ કીધું, અમૃત ઢળીને હલાહલ પીધું. જેણે ભણે નરસૈયે હું એટલું રે માગું, જન્મ જન્મ તેરે ચરણે લાગૂ. જેણે... Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132